ગુજરાતથી અમેરિકા જવા નીકળેલા 9 લોકોનો 1 વર્ષ બાદ પણ કોઈ પત્તો નહીં, હાઇકોર્ટમાં 14 ફેબ્રુઆરીએ થશે વધુ સુનાવણી

ગુમ લોકોની 4 ફેબ્રુઆરી 2023એ પરિજનો સાથે છેલ્લી વાત થઇ હતી. આ મામલે અત્યાર સુધી ડોમિનિકન રિપબ્લિક, ડોમિનિકા, એન્ટિગુઆમાં તપાસ કરાઇ છે. અનેક દેશ અને ટાપુઓ પર પણ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ અંગે હાઇકોર્ટમાં 14 ફેબ્રુઆરીના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

Ronak Varma
| Edited By: | Updated on: Feb 07, 2024 | 6:39 PM

ગુજરાતથી અમેરિકા જવા નીકળેલા 9 લોકોનો હજુ સુધી કોઈ પતો લાગ્યો નથી. 1 વર્ષ બાદ પણ 9 લોકો વિશે કોઇ જાણકારી સામે આવી નથી. કેન્દ્ર સરકારના વિવિધ વિભાગ ગુમ લોકોને શોધવામાં નિષ્ફળ રહ્યા છે. હાઇકોર્ટે 1 વર્ષ બાદનો સ્ટેટ્સ રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો હતો. હાઇકોર્ટના આદેશ બાદ કેન્દ્ર સરકારે જવાબ દાખલ કર્યો હતો.

ગુમ લોકોની 4 ફેબ્રુઆરી 2023એ પરિજનો સાથે છેલ્લી વાત થઇ હતી. આ મામલે અત્યાર સુધી ડોમિનિકન રિપબ્લિક, ડોમિનિકા, એન્ટિગુઆમાં તપાસ કરાઇ છે. અનેક દેશ અને ટાપુઓ પર પણ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ અંગે હાઇકોર્ટમાં 14 ફેબ્રુઆરીના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો Ahmedabad : વિરમગામ અંધાપાકાંડ કેસમાં સુઓમોટો અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી,રાજ્ય સરકારે સોગંદનામું રજૂ કર્યુ

 

 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">