સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાયા, નર્મદા નદીમાં વહ્યાં ઘૂઘવતાં પૂર, 42 ગામને કરાયા એલર્ટ, જુઓ વીડિયો

સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા 2.2 મીટર ખોલવામાં આવતા, નર્મદા નદીમાં ઘૂઘવતા પૂર વહી રહ્યાં છે. નર્મદા નદીમાં આશરે ચાર લાખ ક્યુસેક જેટલુ પાણી છોડવામા આવી રહ્યું છે. જેના કારણે હેઠવાસમાં આવેલ ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાના 42  ગામને એલર્ટ કરાયા છે. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2024 | 2:53 PM

મધ્ય પ્રદેશમાં વરસેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી છોડાઈ રહેલા પાણીને કારણે, સરદાર સરોવરમાં નવા પાણીની વિપૂલ માત્રામાં આવક થવા પામી છે. સરદાર સરોવર નર્મદા બંધમાં જળસપાટી 135. 30 મીટરહે પહોચી જવા પામી છે. ઉપરવાસમાંથી થઈ રહેલ 3,37,367 ક્યુસેક પાણીની આવકને ધ્યાને લઈને સત્તાવાળાઓએ સરદાર સરોવરના 23 દરવાજા ખોલવાનો નિર્ણય કર્યો છે.

સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા 2.2 મીટર ખોલવામાં આવતા, નર્મદા નદીમાં ઘૂઘવતા પૂર વહી રહ્યાં છે. નર્મદા નદીમાં આશરે ચાર લાખ ક્યુસેક જેટલુ પાણી છોડવામા આવી રહ્યું છે. જેના કારણે હેઠવાસમાં આવેલ ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાના 42  ગામને એલર્ટ કરાયા છે.

વર્તમાન ચોમાસા પ્રથમવાર સરદાર સરોવરના 23 દરવાજા 2.2 મીટર સુધી ખોલવામા આવ્યા છે. હાલ સરદાર સરોવર બંધમાં 3,37367 ક્યુસેક પાણી ની આવક સામે નર્મદા નદીમાં 3,95000 ક્યુસેક પાણીની જાવક છે. નર્મદા ડેમમાં કુલ 4740.60 મીલીયન કયુબિક મીટર લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે.

 

 

Follow Us:
એટ્રોસિટીના એક કેસમાં યોગ્ય કામગીરી ન કરતા ACP પાસેથી આંચકી લેવાઈ તપાસ
એટ્રોસિટીના એક કેસમાં યોગ્ય કામગીરી ન કરતા ACP પાસેથી આંચકી લેવાઈ તપાસ
જામનગરમાં ગણેશજી માટે બનાવાઈ 551 મીટર લાંબી પાઘડી,અંબાજીમા ભક્તોની ભીડ
જામનગરમાં ગણેશજી માટે બનાવાઈ 551 મીટર લાંબી પાઘડી,અંબાજીમા ભક્તોની ભીડ
દહેગામની મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા, જુઓ વીડિયો
દહેગામની મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા, જુઓ વીડિયો
રાજસ્થાનમાં દબાણ હટાવવા ગયેલા મહિલા SDM સાથે ઘર્ષણ, વાળ ખેંચી મારપીટ
રાજસ્થાનમાં દબાણ હટાવવા ગયેલા મહિલા SDM સાથે ઘર્ષણ, વાળ ખેંચી મારપીટ
ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ
ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ
ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો
ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો
બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video
બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video
અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુથી 1 મહિલા તબીબનું મોત
સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુથી 1 મહિલા તબીબનું મોત
g clip-path="url(#clip0_868_265)">