Budget 2024: 7 લાખ રૂપિયા સુધી કોઈ ઈન્કમ ટેક્સ નહીં, નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કરી જાહેરાત, જુઓ વીડિયો

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કર્યુ. જેમાં કરદાતાઓ માટે પણ જાહેરાત કરવામાં આવી છે. તેમને કહ્યું કે કરદાતાઓના કરનો ઉપયોગ દેશના વિકાસ અને લોકોના હિત માટે યોગ્ય રીતે કરવામાં આવ્યો છે.

| Updated on: Feb 01, 2024 | 12:44 PM

આજે 1 ફેબ્રુઆરી 2024એ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કર્યુ. જેમાં કરદાતાઓ માટે પણ જાહેરાત કરવામાં આવી છે. તેમને કહ્યું કે કરદાતાઓના કરનો ઉપયોગ દેશના વિકાસ અને લોકોના હિત માટે યોગ્ય રીતે કરવામાં આવ્યો છે. નાણાપ્રધાને કહ્યું કે સરકારે ટેક્સમાં ઘટાડો કર્યો છે. હવે 7 લાખ રૂપિયા સુધીના કર દાતાઓને કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. જુઓ વીડિયો

Follow Us:
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">