AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વન નેશન, વન ઇલેક્શન માટે ડેલિગેશન આજથી ગુજરાતના પ્રવાસે, જુઓ Video

વન નેશન, વન ઇલેક્શન માટે આજથી 3 દિવસની બેઠક છે. કમિટી તમામ વિશેષ સુચનો મેળવવાનો પ્રયાસ કરશે.મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતાને પણ કમિટી મળશે. વન નેશન, વન ઈલેક્શનની ગુજરાતમાં આ પ્રથમ બેઠક છે.

Kinjal Mishra
| Edited By: | Updated on: May 20, 2026 | 11:54 AM
Share

વન નેશન, વન ઇલેક્શન માટે સંસદની જોઇન્ટ પાર્લિયામેન્ટ્રી કમિટી આજથી 3 દિવસ ગુજરાતમાં બેઠક કરશે.કુલ 39 સભ્યોની કમિટી જેમાં પી પી ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક મળશે,કમિટીમાં જુદી જુદી રાજકીય પાર્ટીના લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે. વન નેશન, વન ઇલેક્શનને લઈ કવાયત તેજ થઈ છે. વન નેશન, વન ઇલેક્શન માટે ડેલિગેશન આજથી ગુજરાતના પ્રવાસે છે. વન નેશન, વન ઇલેક્શન બિલની સમીક્ષા કરી રહેલ JPCના સભ્યો ગુજરાત આવ્યા છે. મુખ્ય સચિવ સહીત રાજ્ય સરકારના 8 ઉચ્ચ અધિકારીઓ નું ડેલીગેશન ગુજરાત માટે પ્રેઝન્ટેશન કરશે.

રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે મુલાકાત

ગુજરાત વન નેશન વન ઇલેક્શનના સમર્થનમાં આવતી કાલે મુખ્યમંત્રી સહિત સાંસદો,ધારાસભ્યો સહિત રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. અલગ અલગ સંસ્થાઓના વડાઓ, સામાજિક આગેવાનો સાથે પણ મુલાકાત કરશે. 20 મે ના સવારે 10થી 12 વાગ્યા સુધી મુલાકાત કરશે.

ગુજરાતમાં આ પ્રથમ બેઠક છે. ચૂંટણી એક સાથે થાય તે જરૂરી છે. ઘણા નિષ્ણાંતોએ વન નેશન વન ઇલેક્શનને યોગ્ય ગણાવ્યો છે.લોકસભા,વિધાનસભા માટે સરકારી સ્ટફ જ કામગીરીમાં હોય છે. જેથી વારવાર ચૂંટણી અલગ અલગ થાય તો સરકારી સ્ટાફ હેરાન થાય વિદ્યાર્થીઓનો અભ્યાસ ખરાબ થાય છે. આ એક સાથે ચૂંટણી થાય તો વિદ્યાર્થીઓની અભ્યાસ ન બગડે, આ પહેલીવાર કમીટીમાં 41 સભ્યો છે.અલગ અલગ રાજ્યના ઓપીનિયન લઈ રહ્યા છે. મહારાષ્ટ્ર હરિયાણા પંજાબ હવે ગુજરાતમાં ઓપિનિયન લઈ રહ્યા છે.દેશવાસીઓને હિતમાં નિર્ણય લેવાય તે જરૂરી છે.વન નેશન વન ઇલેક્શનની આશા ગુજરાતની પ્રજા ખૂબ પોઝિટિવ છે.

ચૂંટણી એટલે મતથી પસંદ કરવાની કામગીરી. સામાન્ય રીતે ચૂંટણી એક કરતા વધુ લોકોમાંથી કોઈ એકને પસંદ કરવાની પ્રક્રિયા છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">