શ્રાવણ મહિનામાં શિવભક્તો નહી કરી શકે શિવલિંગ ઉપર જળાભિષેક, ગર્ભગૃહમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ

કોરોનાને કારણે શિવભક્તોએ ભારે નિરાશ થવું પડે તેમ છે. આગામી 21મી જુલાઈથી શરુ થઈ રહેલા પવિત્ર શ્રાવણ મહિનામાં શિવભક્તો શિવલિંગ ઉપર જળાભિષેક નહી કરી શકે. કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા બહાર પડાયેલી માર્ગદર્શિકા મુજબ, મંદિરના ગર્ભગૃહમાં ભક્તો-દર્શનાર્થીઓના પ્રવેશવા સામે મનાઈ છે. આ સંજોગોમાં શિવમંદિરમાં શિવલિંગ ઉપર જળાભિષેક પણ નહી કરી શકાય. સોમનાથ ટ્રસ્ટે શ્રવણ મહિના નિમિત્તે […]

| Updated on: Jan 16, 2021 | 4:05 PM

કોરોનાને કારણે શિવભક્તોએ ભારે નિરાશ થવું પડે તેમ છે. આગામી 21મી જુલાઈથી શરુ થઈ રહેલા પવિત્ર શ્રાવણ મહિનામાં શિવભક્તો શિવલિંગ ઉપર જળાભિષેક નહી કરી શકે. કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા બહાર પડાયેલી માર્ગદર્શિકા મુજબ, મંદિરના ગર્ભગૃહમાં ભક્તો-દર્શનાર્થીઓના પ્રવેશવા સામે મનાઈ છે. આ સંજોગોમાં શિવમંદિરમાં શિવલિંગ ઉપર જળાભિષેક પણ નહી કરી શકાય.

સોમનાથ ટ્રસ્ટે શ્રવણ મહિના નિમિત્તે નિકળતી પાલખીયાત્રા રદ કરી છે. મંદિરમાં આરતી અને મહાપુજા સમયે ભક્તોને પ્રવેશ નહી આપવાનો નિર્ણય કરેલો છે. શ્રાવણ મહિનામા દર્શન કરવા માંગતા ભક્તોએ ઓનલાઈન એપાઈમેન્ટ લઈને જ દર્શન કરવા આવવુ હિતાવહ હોવાનું જણાવાયું છે. વિવિધ શિવાલયો સહિત અન્ય મંદિરોમાં પણ માસ્ક પહેરીને અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવીને જ દર્શન કરવા જણાવાયુ છે.

 

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">