Bhakti : તિરૂપતિ બાલાજી મંદિરમાં જમણી બાજુ એક છડી જોવા મળે છે તેનાથી ભગવાનને પડતો હતો માર? વાંચો

દક્ષિણ ભારતમાં અનેક આકર્ષક મંદિરો આવેલા છે, જ્યા પ્રવેશ કરવાથી જ એક ઔલોકિક અનુભુતી થાય છે. તિરૂપતિ બાલાજી મંદિર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખ્યાતનામ છે. આ મંદિર ભારતીય સ્થાપત્ય કલા અને હસ્ત કલાનું ઉત્તમ ઉદાહરણ છે.

Hasmukh Ramani
| Edited By: | Updated on: Feb 17, 2021 | 8:34 AM

Bhakti : દક્ષિણ ભારતમાં અનેક આકર્ષક મંદિરો આવેલા છે, જ્યા પ્રવેશ કરવાથી જ એક ઔલોકિક અનુભુતી થાય છે. તિરૂપતિ બાલાજી મંદિર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખ્યાતનામ છે. આ મંદિર ભારતીય સ્થાપત્ય કલા અને હસ્ત કલાનું ઉત્તમ ઉદાહરણ છે. આંધ્રપ્રદેશના ચિત્તૂર જીલ્લામાં સ્થિત તિરૂપતિ બાલાજી મંદિર ભારતના મુખ્ય યાત્રાધામોમાંથી એક યાત્રાધામ છે. મંદિરનું અસલી નામ શ્રી વેંકટેશ્વર મંદિર છે કારણ કે ભગવાન વેંકટેશ્વર અહીં બિરાજમાન છે, જે સ્વયં ભગવાન વિષ્ણુના અવતાર છે.

આ પ્રાચીન મંદિર તિરૂપતિ પર્વતના સાતમા શિખર પર આવેલું છે, જે વેંકટચલા તરીકે ઓળખાય છે. એવું કહેવાય છે કે, વેંકટ પર્વતમાળાના સ્વામી હોવાના કારણે ભગવાન વિષ્ણુને ભગવાન વેંકટેશ્વર કહેવાય છે. તિરૂપતિ બાલાજીની સ્થાપત્ય કલા તો અદ્દભૂત છે જ સાથે આ મંદિર સાથે જોડાયેલ કેટલાક આશ્ચર્યજનક તથ્યો અને રહસ્યો પણ છે.

આગળની કથા જુઓ આ વીડિયોમાં

 

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">