મારુ મરણ પ્રમાણપત્ર ખોવાઈ ગયું છે… આવી ચોંકાવનારી જાહેરાત થઈ વાયરલ

હાલમાં હરિયાણામાં આવી જ એક ઘટના બની હતી. સરકારે 102 વર્ષના એક વૃદ્ધને મૃત ઘોષિત કરી તેની પેન્શન રોકી દીધી હતી. પણ તેણે અનોખી રીતે પોતાની જાતને જીવીત સાબિત કર્યો હતો. હાલમાં એક વ્યક્તિની મરણ પ્રમાણપત્રને લઈને કરેલી જાહેરાત સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Photo) થઈ છે.

મારુ મરણ પ્રમાણપત્ર ખોવાઈ ગયું છે... આવી ચોંકાવનારી જાહેરાત થઈ વાયરલ
shocking advertisementImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2022 | 11:11 PM

Shocking News : આપણે સૌ જાણી છે કે મરણ પ્રમાણપત્ર ત્યારે જ બને છે જ્યારે કોઈ વ્યક્તિનું અવસાન થયું હોય. પણ ભૂતકાળમાં એવું ઘણીવાર બન્યુ છે જ્યારે જીવતા લોકોના પણ મરણ પ્રમાણપત્ર બન્યા છે. તેવામાં તેવા લોકોએ પોતાની જાતને જીવતો સાબિત કરવા માટે સંઘર્ષ કરવો પડે છે. હાલમાં હરિયાણામાં આવી જ એક ઘટના બની હતી. સરકારે 102 વર્ષના એક વૃદ્ધને મૃત ઘોષિત કરી તેની પેન્શન રોકી દીધી હતી. પણ તેણે અનોખી રીતે પોતાની જાતને જીવીત સાબિત કર્યો હતો. હાલમાં એક વ્યક્તિની મરણ પ્રમાણપત્રને લઈને કરેલી જાહેરાત સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Photo) થઈ છે.

આ વાયરલ જાહેરાતમાં એક વ્યક્તિ એ પોતાનું મરણ પ્રમાણ પત્ર ખોવાઈ જવાનો દાવો કર્યો છે. સાથે તેણે તેની જગ્યા અને ટાઈમ પણ જણાવ્યો છે. પ્રમાણપત્ર ક્યાં અને ક્યારે ખોવાયું તેની માહિતી આપી છે. આ જાહેરાત એક સમાચારપત્રમાં છાપવામાં આવ્યુ છે . તે જાહેરાતમાં લખવામાં આવ્યુ છે કે, 7 સપ્ટેમ્બર 2022ના રોજ સવારે 10 વાગ્યે લામડિન્ગ બજાર પાસે મારુ મરણ પ્રમાણપત્ર ખોવાઈ ગયું છે. તેણે પોતાની જાહેરાતમાં પ્રમાણપત્રનો રજિસ્ટ્રેશન નંબર અને સીરિયલ નંબર પણ લખ્યો છે. આ વ્યક્તિનું નામ રંજીત કુમાર ચક્રવર્તી છે. તેવામાં સવાલ થાય છે કે જો આ વ્યક્તિ જીવતો હોય તો તેનું મરણ પ્રમાણ પત્ર કઈ રીતે બની શકે ?

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ રહી એ વાયરલ જાહેરાત

આ વાયરલ જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આઈપીએસ અધિકારી Rupin Sharma એ શેયર કરી છે. તેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, આવું ફક્ત ભારતમાં જ થઈ શકે છે. આ જાહેરાતને સોશિયલ મીડિયા યુઝર ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર આ જાહેરાતના ફોટોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, આ જાહેરાત ભૂત દ્વારા આપવામાં આવી છે. બીજા એક યુઝરે લખ્યુ છે કે, આ જાહેરાત છાપવા માટે આપનાર મહાન છે અને તેની સાથે તે છાપવાવાળો વ્યક્તિ પણ મહાન છે.

Latest News Updates

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
g clip-path="url(#clip0_868_265)">