રેલવેમાં તમારી RAC સીટ હોય અને પ્રવાસ ના કરો તો ટિકીટના પૈસા પરત મળે ? જાણો શું છે રેલવેના નિયમ

જો તમે IRCTC ની વેબસાઇટ પરથી ટિકિટ બુક કરાવી છે અને તમારી ટ્રેન રદ કરવામાં આવી છે તો માત્ર ભાડાના પૈસા જ તમને પરત કરવામાં આવે છે જ્યારે ટિકિટ બુક કરતી વખતે અન્ય વિવિધ ચાર્જ પણ વસૂલવામાં આવે છે જે રિફંડપાત્ર નથી.

રેલવેમાં તમારી RAC સીટ હોય અને પ્રવાસ ના કરો તો ટિકીટના પૈસા પરત મળે ? જાણો શું છે રેલવેના નિયમ
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 3:06 PM

ભારતીય રેલવે જે દરરોજ કરોડો મુસાફરોને સલામત રીતે તેમના સ્થળ પર લઈ જાય છે. કોરોના જેવી મહામારીને કારણ ભારતીય રેલવેએ ઘણી ટ્રેનોની સેવાઓ બંધ કરી દીધી હતી. પરંતુ જેમ જેમ સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે તેમ ટ્રેનોનું સંચાલન પણ વધારવામાં આવી રહ્યું છે. જોકે, ઘણી વખત એવું પણ બનતું હોય છે કે તમે ક્યાંક જવા માટે ટ્રેનમાં તમારી ટિકિટ બુક કરાવી હોય અને રેલવેએ કોઈ કારણસર તમારી મુસાફરીની તારીખે તે ટ્રેનને રદ કરી દીધી હોય.

જો રેલવે કોઈ ટ્રેન રદ કરે અને તમે મુસાફરી કરી શકતા ન હોવ તો તમારી ટિકિટની સંપૂર્ણ રકમ તમને પરત કરવામાં આવે છે.

આ કારણે લોકો RAC ટિકિટ પર મુસાફરી કરવા માંગતા નથી

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

જો તમે IRCTC ની વેબસાઇટ પરથી ટિકિટ બુક કરાવી છે અને તમારી ટ્રેન રદ કરવામાં આવી છે તો માત્ર ભાડાના પૈસા જ તમને પરત કરવામાં આવે છે જ્યારે ટિકિટ બુક કરતી વખતે અન્ય વિવિધ ચાર્જ પણ વસૂલવામાં આવે છે જે રિફંડપાત્ર નથી. ભારતીય રેલવે અલગ અલગ સંજોગોમાં મુસાફરોને તેમની ટિકિટના પૈસા પરત કરે છે. પરંતુ જો તમે RAC સીટ મેળવ્યા પછી મુસાફરી ન કરો તો શું રેલવે તમારા ભાડાના પૈસા પરત કરે છે?

ઘણા લોકોને આરએસી સીટ પર મુસાફરી કરવાનું પસંદ નથી. ખરેખર, આરએસી ટિકિટ પર તમને માત્ર બેસવા માટે એક બેઠક મળે છે કારણ કે આમાં બે મુસાફરોએ એક જ સીટ પર બેસવું પડે છે અને તમે તમારી મુસાફરીમાં સૂઈ શકતા નથી. આ જ કારણ છે કે જ્યાં સુધી કોઈ ખૂબ મહત્વનું કામ ન હોય ત્યાં સુધી લોકોને RAC બેઠકો સાથે મુસાફરી કરવાનું પસંદ નથી.

RAC ટિકિટ પર મુસાફરી ન કરવા માટે રેલવે શું ભાડું પરત કરે છે? હવે સવાલ એ આવે છે કે શું ચાર્ટ તૈયાર કર્યા પછી RAC સીટ મેળવ્યા પછી, જો તમે બિલકુલ મુસાફરી ન કરો તો શું રેલવે તમારા ભાડાના પૈસા પરત કરે છે ? આનો સરળ જવાબ ના છે. જો તમે તમારી RAC ટિકિટ પર મુસાફરી ન કરો તો રેલવે તમને કોઈ રિફંડ આપશે નહીં.

erail.in મુજબ, જો તમે તમારી મુસાફરીની ટિકિટ રદ ન કરો અથવા ટ્રેનની નિર્ધારિત પ્રસ્થાનની ત્રીસ મિનિટ પહેલા ઓનલાઇન TDR ફાઇલ ન કરો તો RAC ટિકિટ પર ભાડાનું કોઈ રિફંડ સ્વીકાર્ય રહેશે નહીં. જો તમને તમારી ટિકિટનું રિફંડ જોઈએ છે, તો તમારે નિર્ધારિત સમયે ટિકિટ રદ કરવી પડશે. જો તમે વિચારી રહ્યા છો કે તમે ટિકિટ રદ કર્યા વગર તમારી ટિકિટના પૈસા પાછા મેળવી શકો છો, તો તે શક્ય નથી.

આ પણ વાંચો : આજથી ATM દ્વારા પૈસા ઉપાડવું મોંઘુ થયું, જાણો કેટલા ચૂકવવા પડશે ચાર્જીસ

આ પણ વાંચો :PENSIONERS માટે ખૂબ જ મહત્વનો છે આ નંબર, ન હોય તો અટકી શકે છે પૈસા, જાણો વિગતવાર

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">