મેલેરિયાથી બચવા માટે Cooler ને સાફ કરવાનો આ યોગ્ય સમય, નાની ભૂલ પણ મોંઘી સાબિત થશે

Air Cooler Water Change Time : આપણે કૂલરમાં હંમેશા ચોખ્ખું પાણી ભરીએ છીએ, પરંતુ જેમ-જેમ તેનો ઉપયોગ થતો જાય છે તેમ-તેમ આ પાણી એટલું ગંદુ થઈ જાય છે કે, તેમાં મેલેરિયા અને ચિકનગુનિયા ફેલાવતા મચ્છરો ઉત્પન્ન થવા લાગે છે. બાદમાં આ મચ્છરો ઘરના તમામ સભ્યોને મેલેરિયા અને ચિકનગુનિયા જેવી બીમારીઓ કરે છે.

મેલેરિયાથી બચવા માટે Cooler ને સાફ કરવાનો આ યોગ્ય સમય, નાની ભૂલ પણ મોંઘી સાબિત થશે
Air Cooler Water Change Time
Follow Us:
| Updated on: May 13, 2024 | 8:36 AM

Air Cooler Water Change Time : ઉનાળા દરમિયાન કુલરનો ઉપયોગ શહેરો અને ગામડાઓ બંનેમાં થાય છે. કુલર ઠંડી હવા અને પાણીના છાંટા સાથે લોકોને ગરમીથી રાહત આપે છે. પરંતુ ઘણા લોકોને ખબર નથી હોતી કે કુલરનું પાણી ક્યારે બદલવું જોઈએ. જો કૂલરમાં લાંબો સમય પાણી રહે તો તેમાં મેલેરિયા ફેલાવતા મચ્છરો ઉત્પત્તિ પામે છે, જે બીમારીનું કારણ બને છે.

કેટલા દિવસે પાણી સાફ કરવું જોઈએ

જો તમારા ઘર અથવા ઓફિસમાં કુલરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તો તમારે તેને સાફ કરવાની તૈયારી કરવી જોઈએ. આ માટે સૌથી પહેલા તમારે જાણવું જોઈએ કે કુલરમાં રહેલા પાણીને કેટલા દિવસ પછી સાફ કરવું જોઈએ.

આ રોગ ઠંડા પાણીથી ફેલાય છે

આપણે કૂલરમાં હંમેશા ચોખ્ખું પાણી ભરીએ છીએ, પરંતુ જેમ-જેમ તેનો ઉપયોગ થતો જાય છે તેમ તેમ આ પાણી એટલું ગંદુ થઈ જાય છે કે તેમાં મેલેરિયા અને ચિકનગુનિયા ફેલાવતા મચ્છરો ઉત્પન્ન થવા લાગે છે. બાદમાં આ મચ્છરો ઘરના તમામ સભ્યોને મેલેરિયા અને ચિકનગુનિયા જેવી બીમારીઓ કરે છે. જો તમે તમારા પરિવારના સભ્યોને બીમાર કરવા નથી માંગતા, તો સમયસર કૂલરના પાણીને સાફ કરવાનું શરૂ કરો.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

કુલરનું પાણી ક્યારે બદલવું જોઈએ?

જો તમે કૂલરમાં પાણીનો ઉપયોગ કરી રહ્યા છો, તો તેને અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર સાફ કરવું જોઈએ. તેમજ જરૂર જણાય તો સમયાંતરે કૂલરની ટાંકીમાં કેરોસીન પણ ઉમેરવું જોઈએ. કેરોસીન મચ્છરોના પ્રજનનને અટકાવે છે.

માત્ર પાણી બદલવાથી કામ નહીં ચાલે

જો તમે વિચારી રહ્યા છો કે માત્ર કૂલરની ટાંકીમાં પાણી બદલવાથી મલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરોથી બચી શકાશે, તો તમે ખોટું વિચારી રહ્યા છો. કૂલરમાં પાણી બદલવાની સાથે તમારે કૂલરના પેડને પણ સાફ કરવા જોઈએ. આ સિવાય કૂલરને પણ સમયાંતરે પેડ ખોલીને સૂર્યપ્રકાશમાં રાખવા જોઈએ.

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">