Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મેલેરિયાથી બચવા માટે Cooler ને સાફ કરવાનો આ યોગ્ય સમય, નાની ભૂલ પણ મોંઘી સાબિત થશે

Air Cooler Water Change Time : આપણે કૂલરમાં હંમેશા ચોખ્ખું પાણી ભરીએ છીએ, પરંતુ જેમ-જેમ તેનો ઉપયોગ થતો જાય છે તેમ-તેમ આ પાણી એટલું ગંદુ થઈ જાય છે કે, તેમાં મેલેરિયા અને ચિકનગુનિયા ફેલાવતા મચ્છરો ઉત્પન્ન થવા લાગે છે. બાદમાં આ મચ્છરો ઘરના તમામ સભ્યોને મેલેરિયા અને ચિકનગુનિયા જેવી બીમારીઓ કરે છે.

મેલેરિયાથી બચવા માટે Cooler ને સાફ કરવાનો આ યોગ્ય સમય, નાની ભૂલ પણ મોંઘી સાબિત થશે
Air Cooler Water Change Time
Follow Us:
| Updated on: May 13, 2024 | 8:36 AM

Air Cooler Water Change Time : ઉનાળા દરમિયાન કુલરનો ઉપયોગ શહેરો અને ગામડાઓ બંનેમાં થાય છે. કુલર ઠંડી હવા અને પાણીના છાંટા સાથે લોકોને ગરમીથી રાહત આપે છે. પરંતુ ઘણા લોકોને ખબર નથી હોતી કે કુલરનું પાણી ક્યારે બદલવું જોઈએ. જો કૂલરમાં લાંબો સમય પાણી રહે તો તેમાં મેલેરિયા ફેલાવતા મચ્છરો ઉત્પત્તિ પામે છે, જે બીમારીનું કારણ બને છે.

કેટલા દિવસે પાણી સાફ કરવું જોઈએ

જો તમારા ઘર અથવા ઓફિસમાં કુલરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તો તમારે તેને સાફ કરવાની તૈયારી કરવી જોઈએ. આ માટે સૌથી પહેલા તમારે જાણવું જોઈએ કે કુલરમાં રહેલા પાણીને કેટલા દિવસ પછી સાફ કરવું જોઈએ.

આ રોગ ઠંડા પાણીથી ફેલાય છે

આપણે કૂલરમાં હંમેશા ચોખ્ખું પાણી ભરીએ છીએ, પરંતુ જેમ-જેમ તેનો ઉપયોગ થતો જાય છે તેમ તેમ આ પાણી એટલું ગંદુ થઈ જાય છે કે તેમાં મેલેરિયા અને ચિકનગુનિયા ફેલાવતા મચ્છરો ઉત્પન્ન થવા લાગે છે. બાદમાં આ મચ્છરો ઘરના તમામ સભ્યોને મેલેરિયા અને ચિકનગુનિયા જેવી બીમારીઓ કરે છે. જો તમે તમારા પરિવારના સભ્યોને બીમાર કરવા નથી માંગતા, તો સમયસર કૂલરના પાણીને સાફ કરવાનું શરૂ કરો.

નિવૃત્તિ છતાં વિરાટ, રોહિત અને જાડેજાને ગ્રેડ A+ માં કેમ સ્થાન મળ્યું?
ભારતીય ક્રિકેટના 'બડે મિયાં-છોટે મિયાં' બંનેને મળી ખુશખબર
10 રૂપિયાની આ વસ્તુ વાસ્તુના બધા દોષ દૂર કરશે,પૈસા આકર્ષિત થશે!
લાલ કે કાળા..ગરમીમાં કયા રંગના માટલાનું પાણી રહે છે વધારે ઠંડુ?
હવે જાણી જ લો કે, દિવસમાં કેટલી છાશ પીવી જોઈએ?
એક એપિસોડ માટે 7 લાખ રૂપિયાનો ચાર્જ લે છે,આ કોમેડિયન

કુલરનું પાણી ક્યારે બદલવું જોઈએ?

જો તમે કૂલરમાં પાણીનો ઉપયોગ કરી રહ્યા છો, તો તેને અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર સાફ કરવું જોઈએ. તેમજ જરૂર જણાય તો સમયાંતરે કૂલરની ટાંકીમાં કેરોસીન પણ ઉમેરવું જોઈએ. કેરોસીન મચ્છરોના પ્રજનનને અટકાવે છે.

માત્ર પાણી બદલવાથી કામ નહીં ચાલે

જો તમે વિચારી રહ્યા છો કે માત્ર કૂલરની ટાંકીમાં પાણી બદલવાથી મલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરોથી બચી શકાશે, તો તમે ખોટું વિચારી રહ્યા છો. કૂલરમાં પાણી બદલવાની સાથે તમારે કૂલરના પેડને પણ સાફ કરવા જોઈએ. આ સિવાય કૂલરને પણ સમયાંતરે પેડ ખોલીને સૂર્યપ્રકાશમાં રાખવા જોઈએ.

અમદાવાદ-રાજકોટમાં સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઇ પર પહોંચ્યો
અમદાવાદ-રાજકોટમાં સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઇ પર પહોંચ્યો
અંબાજીમાં દર્શનાર્થે આવતા માઈભક્તો માટે કરાઈ આ વિશેષ વ્યવસ્થા - Video
અંબાજીમાં દર્શનાર્થે આવતા માઈભક્તો માટે કરાઈ આ વિશેષ વ્યવસ્થા - Video
વક્ફ બોર્ડના નામે બોગસ ટ્રસ્ટીઓનું કારસ્તાન, આચર્યુ કરોડોનું કૌભાંડ
વક્ફ બોર્ડના નામે બોગસ ટ્રસ્ટીઓનું કારસ્તાન, આચર્યુ કરોડોનું કૌભાંડ
માત્ર 30 રુપિયાના ભાડાની તકરારમાં હત્યા, જુઓ CCTV
માત્ર 30 રુપિયાના ભાડાની તકરારમાં હત્યા, જુઓ CCTV
સુરતના અમરોલી વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ વેચતા
સુરતના અમરોલી વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ વેચતા
સુરતમાંથી ઝડપાયુ વધુ એક બાળ મજૂરી કરાવવાનું કૌભાંડ- Video
સુરતમાંથી ઝડપાયુ વધુ એક બાળ મજૂરી કરાવવાનું કૌભાંડ- Video
સુરતમાં SMCએ 6 લાખથી વધુનો ગાંજો કર્યો જપ્ત- જુઓ Video
સુરતમાં SMCએ 6 લાખથી વધુનો ગાંજો કર્યો જપ્ત- જુઓ Video
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ
g clip-path="url(#clip0_868_265)">