WORLD CUPમાં પાકિસ્તાન સાથે ભારતના મૅચ રમવા અંગે કૅપ્ટન વિરાટ કોહલીએ આ આપ્યું મોટું નિવેદન

પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાના સવાલ પર TEAM INDIAના કૅપ્ટન વિરાટ કોહલીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. TV9 Gujarati   Web Stories View more ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર તમે પણ ઘરે […]

WORLD CUPમાં પાકિસ્તાન સાથે ભારતના મૅચ રમવા અંગે કૅપ્ટન વિરાટ કોહલીએ આ આપ્યું મોટું નિવેદન
Follow Us:
| Updated on: Feb 23, 2019 | 7:18 AM

પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાના સવાલ પર TEAM INDIAના કૅપ્ટન વિરાટ કોહલીએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

વિરાટ કોહલીએ આગામી રવિવારે ઑસ્ટ્રેલિયા સામે યોજાનાર પ્રથમ ટી-20 મૅચ પહેલા શનિવારે કહ્યું કે ટીમનું સ્ટૅંડ એ જ હશે કે જે દેશ, BCCI અને સરકાર નક્કી કરશે. તેમણે કહ્યું કે લેવાયો નિર્ણય તેમને અને આખી ટીમને મંજૂર રહેશે.

કોહલીએ પુલવામા આતંકી હુમલાના સવાલ પર કહ્યું, ‘આતંકી હુમલાની ઘટના દુઃખદ હતી. હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારો પ્રત્યે મારી અને ટીમ તરફથી સંવેદનાઓ છે. આ (પાકિસ્તાન સાથે રમવા) સંબંધમાં દેશ, સરકાર અને બોર્ડ જે પણ નિર્ણય કરશે, અમને મંજૂર હશે.’

નોંધનીય છે કે ગઈકાલે બીસીસીઆઈની સીઓએની બેઠકમાં WORLD CUP 2019 સહિત તમામ મૅચોમાં પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવા કે ન રમવાનો નિર્ણય કેન્દ્ર સરકાર પર છોડવાનો નિર્ણય કરાયો હતો.

[yop_poll id=1719]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
g clip-path="url(#clip0_868_265)">