AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ દિગ્ગજ KKRમાં પરત ફર્યો, IPL જીતવા માટે હવે ‘કેકેઆર હૈ તૈયાર’

અભિષેક નાયરને ગયા વર્ષે ટીમ ઈન્ડિયાના આસિસ્ટન્ટ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો પરંતુ થોડા દિવસો પહેલા BCCI એ તેનો કરાર અધવચ્ચે જ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

આ દિગ્ગજ KKRમાં પરત ફર્યો, IPL જીતવા માટે હવે 'કેકેઆર હૈ તૈયાર'
Follow Us:
| Updated on: Apr 19, 2025 | 7:56 PM

અભિષેક નાયરને ગયા વર્ષે ટીમ ઈન્ડિયાના આસિસ્ટન્ટ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો પરંતુ થોડા દિવસો પહેલા BCCI એ તેનો કરાર અધવચ્ચે જ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

ટીમ ઈન્ડિયાની નોકરીમાંથી કાઢી મૂકાયા બાદ કોચ અભિષેક નાયરને હવે નવી નોકરી મળી છે. ટીમ ઈન્ડિયાના આસિસ્ટન્ટ કોચ પદ પરથી હટાવ્યા બાદ અભિષેક નાયર ફરી એકવાર આઈપીએલમાં પાછા ફર્યા છે. નાયર તેની ફ્રેન્ચાઇઝ કોલકાતા નાઈટ રાઇડર્સમાં પાછો ફર્યો છે. તાજેતરમાં થયેલ ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન બાદ બીસીસીઆઈએ નાયરને ટીમમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. અભિષેક નાયર કોલકાતા ટીમ સાથે જોડાયો છે, તેવી એક પોસ્ટ KKRના X એકાઉન્ટ પર જોવા મળી રહી છે.

શું આંખોમાં હાર્ટ એટેકના લક્ષણો દેખાઈ આવે?
Heart Health : ઉનાળામાં પલાળેલા કાળા ચણા ખાવાથી કયા રોગોમાં થાય છે ફાયદા ?
સાઉથના સુપર સ્ટારના પરિવાર વિશે જાણો
Plant in pot : એક જ કૂંડામાં 2 અલગ-અલગ પ્રકારના છોડ ઉગાડવાની સરળ ટીપ્સ
પનીર અસલી છે કે નકલી, કેવી રીતે ઓળખવું?
સિનેમા પર 'રાજ' કરી રહ્યો છે વિજય રાજ,જુઓ પરિવાર

અભિષેક ફરી કોલકાતા પરત ફર્યો

મુંબઈનો ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અભિષેક નાયર ગયા સિઝન સુધી કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ હતો. તે ઘણી સીઝનથી આ ફ્રેન્ચાઇઝીમાં આસિસ્ટન્ટ કોચ તરીકેની ભૂમિકા ભજવી રહ્યો હતો. જો કે, હવે એક વર્ષથી પણ ઓછા સમયમાં નાયર ફરીથી KKRમાં પાછા ફર્યો છે. નાયરનું કમબેક કોલકાતા માટે ઘણું મહત્ત્વનું સાબિત થઈ શકે છે. કોલકાતાએ અત્યાર સુધી 7 માંથી ફક્ત 3 મેચ જીતી છે. નાયરની વાપસીથી ટીમના ખેલાડીઓને મદદ મળશે તેવી અપેક્ષા છે.

ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાને ટેસ્ટ સિરીઝમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તે દરમિયાન ટીમની અંદરની ઘણી વાતો બહાર પડી હતી, જેના કારણે હોબાળો થયો હતો. સમીક્ષા બેઠકમાં બધા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ એપ્રિલ મહિનામાં જ નાયરને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરવાના સમાચાર આવ્યા હતા. જો કે, બીસીસીઆઈ કે નાયરે અત્યાર સુધી આ મામલે કોઈ જ પુષ્ટિ આપી ન હતી પરંતુ હવે કોલકાતા પરત ફર્યા પછી બધું સ્પષ્ટ થઈ ગયું છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
સાયબર કૌભાંડમાં MLA કાંધલ જાડેજાની કાકી હિરલાબાની ધરપકડ
સાયબર કૌભાંડમાં MLA કાંધલ જાડેજાની કાકી હિરલાબાની ધરપકડ
બનાસકાંઠાના પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર
બનાસકાંઠાના પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ
માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
Morbi : બંધુનગર વિસ્તારની એક દુકાનમાંથી ઝડપાયો ગાંજો ! એકની ધરપકડ
Morbi : બંધુનગર વિસ્તારની એક દુકાનમાંથી ઝડપાયો ગાંજો ! એકની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">