IPL 2021 DCvsRCB: દિલ્હી સામે બેંગ્લોરનો 1 રને રોમાંચક વિજય, હેયટમેર અને પંતની ફિફટી એળે ગઈ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) વચ્ચે આઈપીએલ 2021ની મેચ રમાઈ હતી.

IPL 2021 DCvsRCB: દિલ્હી સામે બેંગ્લોરનો 1 રને રોમાંચક વિજય, હેયટમેર અને પંતની ફિફટી એળે ગઈ
Delhi vs Bangalore
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 27, 2021 | 11:35 PM

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) વચ્ચે આઈપીએલ 2021ની મેચ રમાઈ હતી. RCBએ રોમાંચક રીતે 1 રને જીત મેળવી હતી. દિલ્હી કેપ્ટન ઋષભ પંતે (Rishabh Pant) ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી.

બેંગ્લોરના ઓપનર વિરાટ કોહલી (Virat Kohli) અને દેવદત્ત પડિક્કલ (Devdutt Padikkal)બંને ઝડપથી વિકેટ ગુમાવી બેઠા હતા. બેંગ્લોરે 20 ઓવરના અંતે 5 વિકટે 171 રન કર્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરતા હેયટમાયરે ધુંઆધાર બેટીંગ કરવા છતાં આરસીબી સામે એક રને હારવુ પડ્યુ હતુ.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

દિલ્હી કેપિટલ્સની બેટીંગ RCBએ આપેલા 172 રનના લક્ષ્યનો પીછો કરવાની શરુઆત કરતા શિખર ધવન, સ્ટીવ સ્મિથ અને પૃથ્વી શોની વિકેટો ઝડપથી ગુમાવતા રનની ગતી ધીમી પડી હતી. પૃથ્વીએ 18 બોલમાં 21 રન કર્યા હતા. ધવને 6 અને સ્મિથે 4 કરીને વિકેટ ગુમાવી હતી.

માર્કસ સ્ટોઈનીશે 17 બોલમાં 22 રન કર્યા હતા. ઋષભ પંત અને હેયટમેરે બાજી સંભાળતી બેટીંગ કરી હતી. બંને સ્કોર બોર્ડને લક્ષ્યાંક નજીક લઈ ગયા હતા. હેયમેટરે 23 બોલમાં ઝડપી અર્ધશતક લગાવ્યુ હતુ. તેણે 25 બોલમાં 53 રન કર્યા હતા. કેપ્ટન ઋષભ પંતે 48 બોલમાં 58 રન કર્યા હતા. અંતમાં એક બોલ માં 6 રનની જરુર સામે પંતે ચોગ્ગો લગાવતા એક રને હાર થઈ હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બોલીંગ

હર્ષલ પટેલે 4 ઓવર કરીને 37 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. કાયલ જેમીસને 4 ઓવર કરીને 32 રન આપી એક વિકેટ ઝડપી હતી. તેણે તેના સ્પેલની અંતિમ ઓવરમાં 21 રન લુંટાવ્યા હતા. વોશિંગ્ટન સુંદરે 4 ઓવરમાં 28 રન આપ્યા હતા. યુઝવેન્દ્ર ચહલે 2 ઓવરમાં 10 રન આપ્યા હતા. મંહમદ સિરાજે 4 ઓવર કરી 44 રન આપ્યા હતા, તેણે એક વિકેટ ઝડપી હતી. અંતિમ ઓવર તેણે ચાલાકીથી કરીને આરસીબીને હારથી બચાવવાની જવાબદારી નિભાવી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બેટીંગ

ઓપનર વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલ બંનેએ ઝડપથી પોતાની વિકેટ ગુમાવી હતી, બંને 30 રનના સ્કોર પર બંને એક ઓપનરો પોતાની વિકેટો ગુમાવી હતી. કોહલીએ 12 રન અને પડિક્કલે 17 રન કર્યા હતા. રજત પાટીદારે 22 બોલમાં 31 રન કર્યા હતા.

જ્યારે ગ્લેન મેક્સવેલે 20 બોલમાં 25 રન કર્યા હતા. વોશિંગ્ટન સુંદરે 6 રન કર્યા હતા. એબી ડિવિલિયર્સે 42 બોલમાં 75 રન અણનમ ફટકાર્યા હતા. અંતિમ ઓવરમાં ત્રણ સિક્સર સાથે તેણે કુલ પાંચ છગ્ગા લગાવ્યા હતા. ડેનિયલ સેમ્સે 3 રન રન કરી અણનમ રહ્યો હતો.

દિલ્હી કેપિટલ્સની બોલીંગ

ઈશાંત શર્માએ 4 ઓવર માં એક મેઈડન ઓવર કરી હતી. તેણે 26 રન આપીને પડિક્કલની વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલે 4 ઓવરમાં 33 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. અમિત મિશ્રાએ 3 ઓવરમાં 27 રન આપી એક વિકેટ ઝડપી હતી. આવેશ ખાને 4 ઓવર કરીને 24 રન આપી એક વિકેટ ઝડપી હતી. કાગીસો રબાડાએ 4 ઓવરમાં 38 રન આપી એક વિકેટ ઝડપી હતી. માર્કસ સ્ટોઈનિસે એક જ ઓવરમાં 23 રન આપ્યા હતા.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">