એક જમાનામાં બોલરોની ઊંઘ ઉડાવનારા તૂફાની બેસ્ટમેન સનથ જયસૂર્યાની ટોરેન્ટોમાં થઈ મોત?

|

Jun 07, 2019 | 7:09 AM

એક જમાનામાં આ બેસ્ટમેન મેદાનમાં ઉતરી આવે તો બોલર કોઈપણ ટીમનો હોય પરંતુ તેની ઊંઘ ઉડાવી દેનારા સનથ જયસૂર્યાની અકસ્માતમાં મોત નિપજ્યાના સમાચાર સામે આવ્યા છે. 1996માં શ્રીલંકાની ટીમે જે પ્રદર્શન કર્યું હતું તેવું તો પછી ક્યારેય જોવા નથી મળ્યું. અને જે તે વખતે સનથ જયસૂર્યાએ પોતાની દમદાર બેટિંગ પણ દેખાડી હતી. ત્યારે 2019ના વર્લ્ડકપ […]

એક જમાનામાં બોલરોની ઊંઘ ઉડાવનારા તૂફાની બેસ્ટમેન સનથ જયસૂર્યાની ટોરેન્ટોમાં થઈ મોત?

Follow us on

એક જમાનામાં આ બેસ્ટમેન મેદાનમાં ઉતરી આવે તો બોલર કોઈપણ ટીમનો હોય પરંતુ તેની ઊંઘ ઉડાવી દેનારા સનથ જયસૂર્યાની અકસ્માતમાં મોત નિપજ્યાના સમાચાર સામે આવ્યા છે. 1996માં શ્રીલંકાની ટીમે જે પ્રદર્શન કર્યું હતું તેવું તો પછી ક્યારેય જોવા નથી મળ્યું. અને જે તે વખતે સનથ જયસૂર્યાએ પોતાની દમદાર બેટિંગ પણ દેખાડી હતી. ત્યારે 2019ના વર્લ્ડકપ પહેલા આ ધારદાર બેસ્ટમેનના મોતના સમાચાર વાઈરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ નીતિન પટેલ સાથે દોઢ કલાક સુધી મુલાકાત કરી, ભાજપમાં જોડાઈ શકે છે

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

https://twitter.com/ashwinravi99/status/1132861305281318915

27મેની શ્રીલંકન ક્રિકેટર સનથ જયસૂર્યાના નિધનની ખબર આગની જેમ ફેલાઇ રહી છે. થોડા જ સમય બાદ ટીમ ભારના દિગ્ગજ બોલર આર અશ્વિને પણ ટ્વીટ કરીને પૂછ્યું કે સનથ જયસૂર્યાના નિધનની ખબર સાચી છે કે ખોટી. મને વૉટ્સએપ પર એવી ખબર મળી રહી છે પરંતુ ટ્વિટર પર આવું કંઇ જોવા નથી મળી રહ્યું. જે બાદ ક્રિકેટ પ્રેમીઓએ અશ્વિનને જાણકારી આપી કે આ ખબર ફેક છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સોશિયલ મીડિયામાં એવા સમાચાર સામે આવ્યા કે, શ્રીલંકાના ક્રિકેટર સનથ જયસૂર્યાની ટોરેન્ટોમાં અકસ્માતમાં મોત થઈ છે. પણ સમગ્ર વાતનો ખુલાસો ખુદ સનથ જયસૂર્યાએ જ પોતાના ટવીટરના માધ્યમથી કરી દીધો છે. પોતાના ટવીટર પર ચાહકોને માહિતી આપી કે મને કશું જ નથી થયું. જે સમાચાર ચાલી રહ્યા છે તે એકદમ ખોટા છે. શ્રીલંકામાં હાલ હું હાજર છું હું કેનેડામાં તો ગયો જ નથી. સાથે અપીલ પણ કરી કે આ સમાચારને આગળ શેર ન કરો. આઇસીસીએ જયસૂર્યા વિરુદ્ધ એન્ટી કરપ્શન કોડનો ઉલ્લંઘન કરવા પર બે વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:01 am, Mon, 27 May 19

Next Article