વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન સામે રમવું જ પડશે, ICC એ પોતાના કારણો સામે કર્યા, હવે અંતિમ નિર્ણય સરકાર લેશે

વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે કે નહીં તેના અંગે ICC ના સીઇઓ ડેવ રિચર્ડસને પ્રતિક્રિયા આપી છે. રિચર્ડસનના અનુસાર, બંને ટીમો આઇસીસીના કરાર સાથે સંકળાયેલી છે. જેથી મોટી ટુર્નામેન્ટોમાં મેચ રમવી આવશ્યક છે. ડેવ રિચર્ડસને સ્પષ્ટ કર્યું કે, આઇસીસી ટુર્નામેન્ટો માટે તમામ સભ્ય દેશની ટીમે હસ્તાક્ષર કર્યા છે. જેના કારણે ટૂર્નામેન્ટની તમામ […]

વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન સામે રમવું જ પડશે, ICC એ પોતાના કારણો સામે કર્યા, હવે અંતિમ નિર્ણય સરકાર લેશે
Follow Us:
Parth Solanki
| Edited By: | Updated on: Mar 22, 2019 | 6:49 AM

વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે કે નહીં તેના અંગે ICC ના સીઇઓ ડેવ રિચર્ડસને પ્રતિક્રિયા આપી છે. રિચર્ડસનના અનુસાર, બંને ટીમો આઇસીસીના કરાર સાથે સંકળાયેલી છે. જેથી મોટી ટુર્નામેન્ટોમાં મેચ રમવી આવશ્યક છે.

ડેવ રિચર્ડસને સ્પષ્ટ કર્યું કે, આઇસીસી ટુર્નામેન્ટો માટે તમામ સભ્ય દેશની ટીમે હસ્તાક્ષર કર્યા છે. જેના કારણે ટૂર્નામેન્ટની તમામ મેચ તમામ ટીમમે આવશ્યક રીતે રમવાની રહેશે. જો તેઓ તેમ કરશે નહીં તો સામેની ટીમને બે અંક આપી દેવામાં આવશે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

આ પણ વાંચો : હવે તમારી ગાડીને ઓવરસ્પીડિંગ અને અકસ્માતથી પણ બચાવવનું કામ Google કરશે, અનોખું નવું ફિચર ટૂંક સમયમાં તમારા મોબાઇલમાં હશે

ભારતે 16 જૂનના પાકિસ્તાન સામેની મેચનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને જેના માટે મેનચેસ્ટરમાં પાકિસ્તાન વિરૂદ્ધ ન રમવા માટેનો નિર્ણય કર્યો છે. પરંતુ ICC દ્વારા તેને માન્ય રાખવામાં આવ્યું નથી.

ICC ના વલણને ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ યોગ્ય ગણાવ્યો નથી. અને તેમણે કહ્યું છે કે, આ મુદ્દે નિર્ણય સરકારે લેવાનો રહેશે. જો સરકાર રમવાની પરવાનગી આપશે તો ચોક્કસથી રમવામાં આવશે. પરંતુ આ રીતે આઇસીસી અનુસાન લગાવી શકે નહીં.

ભારતીય ટીમના પૂર્વ ખેલાડી ગૌતમ ગંભીરે પણ તેના પર રોષ વ્યક્ત કર્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમનારી મેચ પહેલાં જ બંને દેશના ક્રિકેટ બોર્ડ વચ્ચે ઘણો વિવાદ સામે આવી રહ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">