Sourav Ganguly: સૌરવ ગાંગુલી કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત, હોસ્પિટલે BCCI પ્રમુખના કોવિડ રિપોર્ટને લઇને કર્યો ખુલાસો

સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ને કોવિડ-19 પોઝિટિવ આવ્યા બાદ સાવચેતીના ભાગરૂપે સોમવારે રાત્રે વુડલેન્ડ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતા.

Sourav Ganguly: સૌરવ ગાંગુલી કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત, હોસ્પિટલે BCCI પ્રમુખના કોવિડ રિપોર્ટને લઇને કર્યો ખુલાસો
Sourav Ganguly
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 8:55 AM

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી (Sourav Ganguly) તાજેતરમાં કોવિડ (Covid19) ની ઝપેટમાં આવ્યા હતા. આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાંથી તેને રજા આપવામાં આવી. હવે સૌરવ ગાંગુલીની તપાસમાં કોવિડ-19ના ડેલ્ટા પ્લસ (Delta Variant) સ્વરુપથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે.

શનિવારે આ માહિતી આપતાં હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેને ચાર દિવસ પછી રજા આપવામાં આવી હતી કારણ કે તે ગંભીર નથી અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ક્વોરેન્ટાઇનમાં રહીને તેમાંથી સ્વસ્થ થઈ શકે છે. ગાંગુલી ડેલ્ટા પ્લસ સ્વરૂપ પોઝિટિવ જોવા મળ્યો છે નમૂનાઓનું પરીક્ષણ કર્યું. અમે તેમની સારવાર કરી રહ્યા છીએ.

તેમણે કહ્યું કે ગાંગુલીનો ઓમિક્રોન સ્વરૂપનો ટેસ્ટ નેગેટિવ આવતાં શુક્રવારે તેને રજા આપવામાં આવી હતી. તેઓ આગામી પખવાડિયા સુધી ડોકટરોની દેખરેખ હેઠળ હોમ ક્વોરેન્ટાઈનમાં રહેશે. 49 વર્ષીય ગાંગુલીનો કોવિડ-19 માટે RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ સાવચેતી રૂપે સોમવારે રાત્રે વુડલેન્ડ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તેમને “મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ થેરાપી” આપવામાં આવી હતી.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

બે વાર હોસ્પિટલમાં દાખલ

ગયા વર્ષે ગાંગુલીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોય તેવો આ પહેલો કેસ નહોતો. આ પહેલા પણ તેઓ હ્રદયની બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ થયા હતા. હ્રદયની કેટલીક સમસ્યાઓને કારણે તેની ઈમરજન્સી એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. તેમના મોટા ભાઈ સ્નેહાસીશ ગાંગુલીને પણ આ વર્ષની શરૂઆતમાં કોવિડ-19નો ચેપ લાગ્યો હતો.

વિરાટ સાથેનો વિવાદ ચર્ચામાં રહ્યો હતો

ગાંગુલી હાલમાં બીસીસીઆઈ પ્રમુખ છે અને તાજેતરમાં જ તેની અને કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) વચ્ચેના વિવાદના સમાચારે આગ પકડી હતી. વિરાટે T20 ટીમની કેપ્ટનશીપ છોડ્યા બાદ ગાંગુલીએ કહ્યું હતું કે તેણે કોહલીને ટી20 ટીમની કેપ્ટનશીપ છોડતા અટકાવ્યો હતો. પરંતુ સાઉથ આફ્રિકાના પ્રવાસે જતા પહેલા કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તેને કેપ્ટનશિપ છોડતા કોઈએ રોક્યો નથી. આ પછી બંને વચ્ચેના મતભેદના સમાચાર જાહેરમાં સામે આવ્યા હતા.

કોહલીએ આ વિવાદ પર ફરી કહ્યું કે BCCI તેની રીતે તેનું સમાધાન કરશે. દરમિયાન, ગઈકાલે પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્માએ પુનરોચ્ચાર કર્યો હતો કે ગાંગુલી સહિત ટીમની પસંદગીની બેઠકમાં હાજર દરેકે કોહલીને કેપ્ટન પદ છોડવાના નિર્ણય પર પુનર્વિચાર કરવા કહ્યું હતું.

આ પણ વાંચોઃ IND sv SA: બુમરાહને વાઇસ કેપ્ટન બનાવી ઋષભ પંત અને અય્યરને અપાઇ ચેતવણી! બંનેને નજર અંદાજ કર્યાની ચર્ચા

આ પણ વાંચોઃ  Virat Kohli: ચેતન શર્માના નિવેદને આગમાં ઘી હોમ્યુ, ટીમ ઇન્ડિયાના પૂર્વ બેટ્સમેને કહ્યુ હવે વિરાટ કોહલી વળતો જવાબ આપશે!

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">