જય શાહે આપ્યા 100 ટકા સારા સમાચાર, આવતા મહિને ટીમ ઈન્ડિયામાં કમબેક કરશે જસપ્રીત બુમરાહ

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ છેલ્લા લગભગ એક વર્ષથી ક્રિકેટ એક્શનથી દૂર છે. પીઠની ઈજા સામે ઝઝૂમી રહેલા બુમરાહનું NCAમાં છે અને હવે તે ફિટ થઈ ગયો છે. BCCIની બેઠક બાદ જય શાહે બુમરાહની ફિટનેસ પર આ અપડેટ આપી હતી.

જય શાહે આપ્યા 100 ટકા સારા સમાચાર, આવતા મહિને ટીમ ઈન્ડિયામાં કમબેક કરશે જસપ્રીત બુમરાહ
Jasprit Bumrah
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2023 | 9:43 PM

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી શરૂ થઈ ગઈ છે અને તેની સાથે જ આ શ્રેણી સાથે એશિયા કપ અને વર્લ્ડ કપ (ODI World Cup 2023)જેવી મોટી ટૂર્નામેન્ટની તૈયારીઓ પણ શરૂ થઈ રહી છે. લાંબા સમયથી ખિતાબ જીતવાની રાહ જોઈ રહેલી ભારતીય ટીમ આ મોટી ટુર્નામેન્ટમાં પુરી તાકાત સાથે ઉતરવા માંગે છે અને તેને આ મોરચે સતત સારા સમાચાર મળી રહ્યા છે.

ભારત માટે સૌથી રાહત આપનારી અપડેટ BCCI સેક્રેટરી જય શાહ (Jay Shah) દ્વારા આપવામાં આવી છે. શાહે જાહેરાત કરી છે કે સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) સંપૂર્ણ રીતે ફિટ છે.

શું જમતા પહેલા પાણી પીવાથી ખરેખર ઓછું થાય છે વજન? જાણો સત્ય
3.5 કરોડની કાર ખરીદનાર આ અભિનેતાનું કાર કલેક્શન છે ગજબનું, જુઓ ફોટો
Vastu Tips : ઘરમાં રાખો આ મૂર્તિ, ક્યારેય સંપત્તિની કમી નહી વર્તાય
કોઈ ચોરીછુપે સાભંળી તો નથી રહ્યું ને તમારા કોલ પર થતી વાત? આ રીતે કરો ચેક
આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?

બુમરાહ એક વર્ષથી ક્રિકેટથી દૂર

જસપ્રીત બુમરાહ છેલ્લા લગભગ એક વર્ષથી ક્રિકેટ એક્શનથી દૂર છે. પીઠની ઈજાને કારણે તે સપ્ટેમ્બર 2022 થી કોઈપણ સ્તરે ક્રિકેટ રમી શક્યો નથી. તેની પીઠમાં વારંવાર થતા સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે તેણે આ વર્ષની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડમાં સર્જરી કરાવવી પડી હતી. ત્યારથી તે નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો હતો.

બુમરાહ 100 ટકા  ફિટ છે

થોડા દિવસો પહેલા BCCIઈએ બુમરાહ પર સકારાત્મક અપડેટ આપતા કહ્યું હતું કે તે NCAમાં સંપૂર્ણ ક્ષમતાથી બોલિંગ કરી રહ્યો છે અને કેટલીક પ્રેક્ટિસ મેચ રમશે. હવે બોર્ડના સેક્રેટરી જય શાહે તેની ફિટનેસ પર મહોર મારી દીધી છે. ગુરુવારે, 27 જુલાઈએ, નવી દિલ્હીમાં વર્લ્ડ કપની તૈયારીઓ અંગેની બેઠક બાદ, જય શાહે બુમરાહની સ્થિતિ વિશે માહિતી આપી. BCCI સેક્રેટરીએ કહ્યું કે જસપ્રીત બુમરાહ 100 ટકા ફિટ છે.

આ પણ વાંચો : Breaking News: IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામે પહેલી ODIમાં ભારતને જીતવા 115 રનનો ટાર્ગેટ, કુલદીપની 4 વિકેટ

આવતા મહિને કમબેક કરશે

આટલું જ નહીં, જય શાહે વધુ એક ખુશખબર આપી હતી. તેમણે કહ્યું કે બુમરાહ આવતા મહિને ટીમમાં પરત ફરે  તેવી શક્યતા છે. ટીમ ઈન્ડિયાને ઓગસ્ટમાં આયર્લેન્ડના પ્રવાસે જવાનું છે, જ્યાં 3 T20 મેચોની શ્રેણી રમાશે. શાહે કહ્યું કે બુમરાહ આ શ્રેણીમાંથી વાપસી કરી શકે છે. આ શ્રેણી પછી તરત જ એશિયા કપ છે. આવી સ્થિતિમાં, તે ટૂર્નામેન્ટ પહેલા, બુમરાહ આ પ્રવાસ પર વાપસી કરીને તેની બોલિંગમાં લય પાછી મેળવી શકે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
"UAEમાં મંદિર નિર્માણમાં પીએમ મોદીનો સહકાર મહત્વપૂર્ણ સાબિત થયો"
અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ
અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ
g clip-path="url(#clip0_868_265)">