AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ સહિત વર્લ્ડકપનું શેડ્યૂલ બદલાશે! જાણો જય શાહે શું કહ્યું ?

BCCIના સચિવ જય શાહનું કહેવું છે કે ત્રણ સભ્ય દેશોએICCને પત્ર લખીને વર્લ્ડ કપના કાર્યક્રમમાં ફેરફાર કરવા જણાવ્યું છે. જે બાદ હવે ક્રિકેટ ફેન્સના મનમાં સવાલ થઈ રહ્યો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ અમદાવાદમાં કયા દિવસે રમાશે?

IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની તારીખ સહિત વર્લ્ડકપનું શેડ્યૂલ બદલાશે! જાણો જય શાહે શું કહ્યું ?
World Cup 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2023 | 8:52 PM
Share

અમદાવાદમાં ભારત-પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે વર્લ્ડ કપ 2023ની મેચ ક્યારે રમાશે? શું બંને ટીમો પહેલાથી જ નક્કી કરેલી 15 ઓક્ટોબરે ટકરાશે કે પછી 14 ઓક્ટોબરે નવી તારીખે  બંને ટીમઓ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં આમને-સામને થશે, આ સવાલ છેલ્લા કેટલાક કલાકોથી ક્રિકેટના કોરિડોરમાં ગુંજી રહ્યો છે. જોકે ગુરુવારે મળેલી બેઠકમાં BCCIએ આ મેચ અંગે કોઈ નિર્ણય લીધો નથી, પરંતુ ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

વર્લ્ડ કપ શેડ્યૂલમાં ફેરફાર થશે !

એટલું જ નહીં વર્લ્ડ કપના શેડ્યૂલમાં પણ ફેરફાર કરવામાં આવશે. BCCIના સચિવ જય શાહનું કહેવું છે કે ત્રણ સભ્ય દેશોએ આઈસીસીને વર્લ્ડ કપના કાર્યક્રમમાં ફેરફાર કરવાની અપીલ કરી હતી. ગુરુવારે BCCIની એક મોટી બેઠક મળી હતી. જેમાં વર્લ્ડ કપના તમામ યજમાન સંગઠનોએ ભાગ લીધો હતો.

માત્ર તારીખ જ બદલાશે !

BCCIની બેઠક બાદ જય શાહે પુષ્ટિ કરી હતી કે વર્લ્ડ કપની કેટલીક મેચોની તારીખો બદલવામાં આવશે, કારણ કે 23 પૂર્ણ સભ્યોના બોર્ડે ICCને શેડ્યૂલ બદલવાની અપીલ કરી હતી. જય શાહે કહ્યું કે મેચના સ્થળમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં, માત્ર તારીખમાં ફેરફાર કરવામાં આવશે.

આ પણ વાંચો : Breaking News: IND vs WI: પહેલી ODIમાં ભારતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, મુકેશ કુમારનું ODIમાં ડેબ્યૂ

ભારત-પાકિસ્તાન મેચની તારીખ બદલાશે?

વાસ્તવમાં, 27 જૂનના રોજ, ICCએ વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. તે શિડ્યુલ મુજબ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ રમાવાની હતી. આ હાઈવોલ્ટેજ મેચની તૈયારીમાં અમદાવાદ પણ સામેલ હતું, પરંતુ એક મહિના બાદ તેની તારીખ બદલવાની ચર્ચા શરૂ થઈ હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">