IPL 2022: શ્રેયસ અય્યર અને રિષભ પંત આવનારા વર્ષોમાં ક્રિકેટમાં રાજ કરશેઃ ન્યુઝીલેન્ડના દિગ્ગજ ક્રિકેટનું નિવેદન

ઋષભ પંત અને શ્રેયસ અય્યર હાલ ટીમ ઇન્ડિયાના મહત્વના ખેલાડી છે અને આઈપીએલમાં પોત પોતાની ટીમનું સુકાની પદ સંભાળી રહ્યા છે.

IPL 2022: શ્રેયસ અય્યર અને રિષભ પંત આવનારા વર્ષોમાં ક્રિકેટમાં રાજ કરશેઃ ન્યુઝીલેન્ડના દિગ્ગજ ક્રિકેટનું નિવેદન
Shreyas Iyer and Rishabh Pant (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2022 | 11:15 PM

ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર રોસ ટેલરે (Ross Taylor) જણાવ્યું છે કે કયા બે દિગ્ગજ ભારતીય ક્રિકેટરો છે જે આવનારા વર્ષોમાં વિશ્વ ક્રિકેટ પર રાજ કરશે. રોસ ટેલરના મતે ટીમ ઇન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન રિષભ પંત (Rishabh Pant) અને યુવા ખેલાડી શ્રેયસ અય્યર (Shreyas Iyer) આગામી પાંચ-છ વર્ષમાં આખી દુનિયા પર રાજ કરશે. ઋષભ પંત અને શ્રેયસ અય્યરની વાત કરીએ તો આ બંને ભારતના શ્રેષ્ઠ યુવા બેટ્સમેન છે. ઋષભ પંતે ટેસ્ટ ક્રિકેટમાં ઘણી જબરદસ્ત ઇનિંગ્સ રમી છે અને ટીમ માટે ઘણી મેચો જીતી છે. તે જ સમયે, શ્રેયસ અય્યરે T20 અને વન-ડે ક્રિકેટમાં પણ ઘણી શાનદાર ઇનિંગ્સ રમી છે.

શ્રેયસ અય્યર અને રુષભ પંત ભવિષ્યના સુપર સ્ટાર છેઃ રોસ ટેલર

હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં રોસ ટેલરે કહ્યું, મને નથી લાગતું કે તમે હવે ઋષભ પંતને યુવાન કહી શકો. તે લાંબા સમયથી રમી રહ્યો છે. શ્રેયસ અય્યર વિશે વાત કરતી વખતે તેણે કહ્યું કે, મેં તેને કદાચ 2016-17 માં પહેલીવાર જોયો હતો. અમે મુંબઈમાં વોર્મ-અપ મેચ રમી હતી અને અય્યરે આત્મવિશ્વાસ સાથે બેટિંગ કરી હતી. અલબત્ત તમામ ભારતીય ખેલાડીઓ સ્પિન ખૂબ જ સારી રીતે રમે છે. પરંતુ તેઓ જે રીતે આંતરરાષ્ટ્રીય અને ટેસ્ટ ક્રિકેટમાં રમ્યા છે તે ઘણું શાનદાર છે.

લાલ બોલના ક્રિકેટમાં સવાલ ઉઠાવવામાં આવ્યો હતો પરંતુ તે ફોર્મેટમાં પણ તે સાચો સાબિત થયો છે. આ સિવાય તે હવે KKR નો કેપ્ટન બની ગયો છે અને આ વધારાની જવાબદારી તેના માટે ઘણી સારી રહેશે. તેને બ્રેન્ડન મેક્કુલમ અને અન્ય અનુભવી ખેલાડીઓ પાસેથી ઘણી શીખવાની તક મળે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

રોસ ટેલરે વધુમાં કહ્યું કે, “કાયલ જેમિસન ન્યુઝીલેન્ડ ક્રિકેટનું ભવિષ્ય છે. જો કે, જો આપણે શ્રેયસ અય્યર અને ઋષભ પંતની વાત કરીએ તો આવનારા 5-6 વર્ષમાં તેઓ માત્ર ભારતીય ક્રિકેટના જ નહીં પરંતુ વિશ્વ ક્રિકેટના સુપરસ્ટાર બનવાના છે.”

આ પણ વાંચો : MI vs DC IPL 2022 Prediction: રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ પર ભારે પડશે ઋષભ પંતની દિલ્હી કેપિટલ્સ, જોવા જેવી જામશે ટક્કર

આ પણ વાંચો : IPL 2022: ચેન્નઇએ કોલકાતાને જીતવા માટે 132 રનનો લક્ષ્યાંક આપ્યો, ધોનીની શાનદાર અડધી સદી

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">