IPL 2021: વિરાટ કોહલીની ટીમ RCB ને પણ આ ખેલાડી એ વિવાદમાં લપેટી લીધુ, કહ્યુ મારી સાથે પણ ડેવિડ વોર્નર જેવો વ્યવહાર કર્યો હતો

ડેલ સ્ટેને IPL 2020 માં RCB માટે માત્ર ત્રણ મેચ રમી હતી. જેમાં તેને માત્ર એક વિકેટ મળી હતી. આ પછી તેણે IPL 2021 પહેલા જ ટૂર્નામેન્ટમાંથી પોતાનુ નામ પાછુ ખેંચી લીધુ હતુ.

IPL 2021: વિરાટ કોહલીની ટીમ RCB ને પણ આ ખેલાડી એ વિવાદમાં લપેટી લીધુ, કહ્યુ મારી સાથે પણ ડેવિડ વોર્નર જેવો વ્યવહાર કર્યો હતો
Virat Kohli-Dale Steyn
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 8:33 PM

ડેવિડ વોર્નર (David Warner) સાથે સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ના ટીમ મેનેજમેન્ટનું ખરાબ વર્તન આ દિવસોમાં ચર્ચામાં છે. આ ટીમ IPL 2021 ની પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. ખરાબ પ્રદર્શન બાદ હૈદરાબાદ દ્વારા વોર્નરને કેપ્ટનશીપમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને પ્લેઇંગ ઇલેવનમાંથી પણ બહાર કરી દેવામાં આવ્યો હતો. IPL 2021 ફરી શરૂ થાય ત્યારે UAE માં મેચ રમાઈ રહી છે અને અહીં પણ ડેવિડ વોર્નર સ્ટેડિયમમાં જોવા મળતો નથી.

સામે આવ્યું છે કે, સનરાઇઝર્સ હૈદરાબાદના ટીમ મેનેજમેન્ટે વોર્નરને સ્ટેડિયમમાં જવા ની પરમીશન નહોતી આપી. આ દરમ્યાન વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે. ભૂતપૂર્વ દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર ડેલ સ્ટેને (Dale Steyn) પણ આવા વર્તનનો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે કે આઈપીએલ 2020 માં પણ તેની સાથે આવું જ થયું હતું.

મીડિયા રિપોર્ટ મુજબ એક વાતચીતમાં ડેલ સ્ટેને વોર્નર સાથે સંબંધિત બાબત, પર વાત કરતા કહ્યું હતું કે, દરેક લોકો જોઈ રહ્યા છે કે વોર્નર મેદાનમાં નથી આવી રહ્યો. જે સમજી શકાય તેવું છે કારણ કે ટીમ યુવાનોને તક આપવા માંગે છે. તેઓ જાણે છે કે તેમની પાસે ટુર્નામેન્ટમાં તકો નથી. આવી સ્થિતીમાં, મેદાન પર માત્ર થોડા જ ખેલાડીઓ લઈ શકાય છે. હું જાણું છું.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

તેણે કહ્યુ, આઈપીએલ 2020 માં RCB સાથે આ નિયમનો ભોગ હું પણ બન્યો હતો. હું મેદાન પર જવા માંગતો હતો, પરંતુ જો ખેલાડીઓને લઈ જવા માટે એક નિશ્ચિત મર્યાદા હોય છે, તો તેટલા જ લોકો લઈ જઇ શકાય છે. આ સિવાયના ખેલાડીઓને મેદાનમાં આવવાની મંજૂરી નથી. તેથી જ કદાચ તેઓ આમ કરી રહ્યા હશે.

IPL 2020 માં માત્ર ત્રણ મેચ રમ્યો હતો

ડેલ સ્ટેને IPL 2020 માં RCB માટે માત્ર ત્રણ મેચ રમી હતી. આમાં તેને માત્ર એક વિકેટ મળી. આ પછી, તેણે આ IPL 2021 પહેલા જ ટૂર્નામેન્ટમાંથી પોતાનુ નામ પરત ખેંચી લીધુ હતુ. આવી સ્થિતિમાં RCB એ ડેલ સ્ટેન ને મુક્ત કર્યો. તેણે 95 IPL મેચ રમી અને 97 વિકેટ લીધી. તે આઈપીએલ માં ડેક્કન ચાર્જર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) , ગુજરાત લાયન્સ જેવી ટીમો માટે પણ રમ્યો હતો.

થોડા મહિના પહેલા IPL અંગે આપેલા નિવેદનને કારણે ડેલ સ્ટેન ટીકાઓથી ઘેરાયેલો હતો. તેણે આઈપીએલ કરતાં પાકિસ્તાન સુપર લીગ (PSL) ને સારી ગણાવી હતી. તેણે કહ્યું કે આઈપીએલમાં ઘણા પૈસા છે, તેના કારણે ઘણી વખત ક્રિકેટ પર વધારે ધ્યાન નથી મળતું. તેના કારણે સ્ટેનના સોશિયલ મીડિયા યુઝર્સે તેનો ક્લાસ લગાવ્યો હતો.

આ પણ વાંચોઃ IND Women vs AUS Women: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ડે-નાઇટ ટેસ્ટ મેચ ડ્રો રહી, કાગારુ ટીમ સામે સ્મૃતી મંધાના અને બોલરો ઝળહળ્યાં

આ પણ વાંચોઃ IPL 2021,RCB vs PBKS: વિરાટ કોહલી ની ટીમ બેંગ્લોર પ્લેઓફમાં પહોંચી, 6 રન થી પંજાબને હરાવ્યુ, ચહલની 3 વિકેટ

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">