AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શ્રીલંકા પ્રવાસ માટે ભારતની ટેસ્ટ ટીમમાં કોલ-અપ મેળવનાર સરાંશ જૈન કોણ છે? જાણો

India Test Squad vs Sri Lanka: શ્રીલંકા પ્રવાસ માટે ભારતની ટેસ્ટ ટીમમાં 33 વર્ષના સારાંશ જૈનની એન્ટ્રી થઈ છે. હવે સવાલ એ છે કે, કોણ છે સારાંશ જૈન. સારાંશ જૈનના ક્રિકેટર બનવાની સ્ટોરી શું છે?

શ્રીલંકા પ્રવાસ માટે ભારતની ટેસ્ટ ટીમમાં કોલ-અપ મેળવનાર સરાંશ જૈન કોણ છે? જાણો
| Updated on: Jul 28, 2026 | 2:20 PM
Share

શ્રીલંકા પ્રવાસ માટે ભારતની ટેસ્ટ ટીમની જાહેરાત થઈ ચૂકી છે. શ્રીલંકા પ્રવાસ પર ભારતને 2 ટેસ્ટની સીરિઝ રમવાની છે. જેના માટે 15 સભ્યોની ટીમમાં 33 વર્ષના એક નવા ખેલાડીની એન્ટ્રી થઈ છે. આ ખેલાડીનું નામ સારાંશ જૈન છે. સારાંશ જૈન ઘરેલું ક્રિકેટમાં શાનદાર પ્રદર્શનનું ઈનામ મળ્યું છે. તો ચાલો જાણીએ કોણ છે આ ખેલાડી જેને અચાનક ભારતની ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. બધાનું ધ્યાન ખેચ્યું છે.

મધ્યપ્રદેશનો ઓલરાઉન્ડર છે સારાંશ

ઈન્દોરનો રહેવાસી સારાંશ જૈન મધ્યપ્રદેશની રણજી ટ્રોફીનો ખેલાડી છે. ટીમમાં તેની ભૂમિકા ઓલરાઉન્ડરની છે. તેના ફર્સ્ટ ક્લાસ કરિયર અત્યારસુધી 54 મેચ રમી છે. જેમાં તેમણે 2223 રન બનાવવા સિવાય 188 વિકેટ લીધી છે. સારાંશ ડાબા હાથનો બેટ્સમેન હોવા ઉપરાંત એક ઓફ સ્પિનર ​​પણ છે. ભારતને શ્રીલંકા પ્રવાસ પર 2 ટેસ્ટ સીરિઝ રમવાની છે. પહેલી ટેસ્ટ મેચ 15 ઓગસ્ટથી ગોલમાં શરુ થશે. તો બીજી ટેસ્ટ મેચ 23 ઓગસ્ટથી કોલંબોમાં રમાશે. ટીમ ઈન્ડિયા 4 ઓગસ્ટના રોજ શ્રીલંકાના પ્રવાસ પર છે. અહી 7 ઓગ્સ્ટથી કોલંબોમાં એક દિવસની વોર્મ અપ મેચ રમશે.

સારાંશના લોહીમાં ક્રિકેટ

મોટી વાત એ છે કે, સારાંશ જૈનના લોહીમાં ક્રિકેટ છે. ટુંકમાં આ રમત તેને વારસામાં મળી છે. તેના પિતા સુબોધ જૈન પણ મધ્યપ્રદેશ માટે ઘરેલું ક્રિકેટ રમી ચૂક્યા છે. પોતાના પિતાપાસેથી પ્રરેણા લઈ ક્રિકેટ કરિયર બનાવ્યું છે. સારાંશ જૈન આજે ટીમ ઈન્ડિયાનો ભાગ બની ચૂક્યો છે. તેમાં તેના પિતાની નોટનું મોટું યોગદાન છે. જેમણે જિંદગી બદલી નાંખી.

સારાંશ જૈનના પ્રોફેશનલ ક્રિકેટ કારકિર્દી 2014 માં શરૂ થઈ હતી. તે જ વર્ષે તેણે રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું.સરાંશ જૈન જન્મ 31  માર્ચ 1993ના રોજ થયો છે. તે એક ભારતીય ક્રિકેટર છે. તેમણે 21 ડિસેમ્બર 2014ના રોજ 2014-15 રણજી ટ્રોફીમાં મધ્ય પ્રદેશ માટે પોતાની પ્રથમ શ્રેણીની શરૂઆત કરી હતી. તેમણે 25 ફેબ્રુઆરી 2017ના રોજ વિજય હજારે ટ્રોફીમાં મધ્ય પ્રદેશ માટે પોતાની લિસ્ટ A મેચમાં પ્રવેશ કર્યો હતો.

ભારતીય ટેસ્ટ ટીમ

શુભમન ગિલ, ઋષભ પંત,યશસ્વી જ્યસ્વાલ, કે.એલ રાહુલ, સાંઈ સુદર્શન, ધ્રુવ જુરેલ, દેવદત્ત પેડિક્કલ, માનવ સુથાર, રવિન્દ્ર જાડેજા,કુલદીપ યાદવ,જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ,પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનુર બરાડ અને સારાંશ જૈન

Breaking News : શ્રીલંકા સામેની 2 મેચની ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, 262 દિવસ પછી આ ખેલાડીની વાપસી થઈ અહી ક્લિક કરો

Follow Us
સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં રોષ
સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં રોષ
દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન શરૂ ! Video
દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન શરૂ ! Video
5 મહિનાનું બાળક રૂમમાં થયું લોક! ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ
5 મહિનાનું બાળક રૂમમાં થયું લોક! ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ
ચાલતી ટ્રેનમાં દીવો પ્રગટાવી પૂજા કરવા લાગ્યો મુસાફર ! Video
ચાલતી ટ્રેનમાં દીવો પ્રગટાવી પૂજા કરવા લાગ્યો મુસાફર ! Video
ગુજરાતમાં પાંચ વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય, 30 જુલાઈથી ભારેની આગાહી
ગુજરાતમાં પાંચ વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય, 30 જુલાઈથી ભારેની આગાહી
બાપ-દીકરાએ લોકરમાથી 2.67 કરોડના સોના દાગીનાની ઉચાપત કરી
બાપ-દીકરાએ લોકરમાથી 2.67 કરોડના સોના દાગીનાની ઉચાપત કરી
સૂતો હતો બાળક... ગળામાં હતો સાપ! વાયરલ વીડિયોએ બધાને ચોંકાવ્યા
સૂતો હતો બાળક... ગળામાં હતો સાપ! વાયરલ વીડિયોએ બધાને ચોંકાવ્યા
સાહિત્યમાં તમારી રુચિ વધશે, અનુભવી લોકોની વચ્ચે સમય વિતાવવો
સાહિત્યમાં તમારી રુચિ વધશે, અનુભવી લોકોની વચ્ચે સમય વિતાવવો
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
Breaking News: ધોરણ 1માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલ સર્ટિફિકેટ ફરજિયાત નહી
Ahmedabad: આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેનાર સામે કોર્પોરેશનની લાલ આંખ
Ahmedabad: આવાસ યોજનાના મકાનો ભાડે આપી દેનાર સામે કોર્પોરેશનની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">