AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચેન્નાઇ સુપર કિંગ્સના ફાફ ડુ પ્લેસીસે કહ્યું ‘IPL કરતા આ બાબતમાં PSL વધારે આગળ’

આઈપીએલને વિશ્વની ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં સૌથી મોટી ટુર્નામેન્ટ માનવામાં આવે છે. ત્યાં ફાફ ડુ પ્લેસીસે PSLમાં સ્ટાન્ડર્ડ ખૂબ સારુ હોવાનું કહ્યું છે.

ચેન્નાઇ સુપર કિંગ્સના ફાફ ડુ પ્લેસીસે કહ્યું 'IPL કરતા આ બાબતમાં PSL વધારે આગળ'
Faf du Plessis
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 06, 2021 | 7:25 PM
Share

IPL ભારત જ નહીં પરંતુ દુનિયાભરમાં આકર્ષણ ધરાવે છે. તેને જોનારા દર્શકોની સંખ્યા જ ના માત્ર સૌથી વધુ છે, તેના ફેન પણ વિશાળ છે. T20 લીગમાં IPLના તોલે અન્ય કોઈ લીગ આકર્ષણના મામલામાં નજીક નથી ફરકી શકી. આઈપીએલને વિશ્વની ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં સૌથી મોટી ટુર્નામેન્ટ માનવામાં આવે છે. ત્યાં ફાફ ડુ પ્લેસીસે PSLમાં સ્ટાન્ડર્ડ ખૂબ સારુ હોવાનું કહ્યું છે.

IPLમાં રમવા માટે વિશ્વભરના ખેલાડીઓ ઉત્સુક હોય છે. PSLના અણધડ આયોજનને લઈને વિશ્વભરમાં ટીકા થઈ હતી. PSL વર્તમાન સિઝનને બાયો બબલના અણધડ સંચાલનને લઈને કોરોના સંક્રમણ ફેલાતા અટકાવી દેવી પડી હતી. સાઉથ આફ્રિકા (South Africa)ના દિગ્ગજ ગણાતા બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસીસ (Faf Du Plessis) IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તરફથી રમે છે. જ્યારે PSLમાં ક્વેટા ગ્લેડિએટર્સ (Quetta Gladiators) તરફથી રમનાર છે.

PSLની છઠ્ઠી સિઝન 9 જૂનથી UAEમાં રમાનાર છે. ફાફ ડુ પ્લેસીસને લાગે છે કે PSL ઝડપી બોલરોની ક્વોલિટીના મામલામાં સૌથી આગળ છે. જ્યારે IPL હંમેશા સ્પિનરોનો સારો સ્ટોક તૈયાર કર્યો છે. ફાફ ડુ પ્લેસીસે ક્રિકેટ પાકિસ્તાન દ્વારા વાત કરતા કહ્યું PSLમાં સ્ટાન્ડર્ડ ખૂબ સારુ છે. મારે કહેવુ જોઈએ કે જે બાબતે મને વધારે પ્રભાવિત કર્યો છે, તે ઝડપી બોલીંગ છે.

PSLનું અસલી ‘રત્ન’ પેસ

પ્લેસીસે કહ્યું હતું કે હું ખુદ દક્ષિણ આફ્રિકા જેવા દેશમાંથી આવ્યો છુ. જ્યાં તમે ખૂબ પેસનો સામનો કરીને મોટા થાઓ છો. મનેએ જોઈને આશ્વર્ય થાય છે કે અહીં ટુર્નામેન્ટમાં 140 કી.મીની ઝડપથી બોલીંગ કરવાવાળા અનેક બોલર સામેલ છે. હું કહીશ કે ભારતમાં તમારી સામે સ્પિન બોલરોની એક વિશાળ વિવિધતા છે. મને લાગે છે કે, PSLનું અસલી રત્ન પેસ છે.

IPL 2021 સ્થગીત થવી નિરાશાજનક

ફાફ ડુ પ્લેસીસે IPL2021ના સ્થગીત થવા અગાઉ ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી 7 મેચ રમ્યો હતો. જેમાં તેણે 320 રન બનાવ્યા હતા. જે દરમ્યાન તેણે 4 અર્ધશતક લગાવ્યા હતા. IPLને સ્થગીત થવાને લઈને તેણે કહ્યુ હતુ કે, નિરાશાજનક બાબત હતી કે, ટુર્નામેન્ટ રોકાઈ ગઈ. એક રીતે મારા માટે દુ:ખદ હતુ. મારુ પ્રદર્શન સારુ ચાલી રહ્યુ હતુ અને ટીમનું પણ. ચેન્નાઈ સુપર કિંગ્સે ખરેખર જ સારુ ક્રિકેટ રમી રહ્યુ હતુ. જે રીત ખૂબ નિરાશાજનક છે.

આ પણ વાંચો: WTC Final: પાર્થિવ પટેલે કહ્યું- કેપ્ટનના રુપમાં વિરાટ કોહલી પાસે પ્રથમ ICC ટાઈટલ મેળવવાની સોનેરી તક

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">