Cricket: ઇંગ્લેંડ પ્રવાસે જતા પહેલા BCCI નો નિર્ણય, કવર રુપે વધુ એક વિકેટકીપર ટીમમાં સામેલ કરાયો

વિકેટકીપર ઋદ્ધીમાન સાહા (Wriddhiman Saha) કોરોના સંક્રમિત થયો હતો અને તેમાંથી તે સ્વસ્થ પણ થઇ ચુક્યો છે. આ દરમ્યાન BCCI એ વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરત (KS Bharat) ને ભારતીય ટીમ સાથે ઇંગ્લેંડ પ્રવાસ ખેડશે.

Cricket: ઇંગ્લેંડ પ્રવાસે જતા પહેલા BCCI નો નિર્ણય, કવર રુપે વધુ એક વિકેટકીપર ટીમમાં સામેલ કરાયો
KS Bharat
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 19, 2021 | 10:05 PM

વિકેટકીપર ઋદ્ધીમાન સાહા (Wriddhiman Saha) કોરોના સંક્રમિત થયો હતો અને તેમાંથી તે સ્વસ્થ પણ થઇ ચુક્યો છે. આ દરમ્યાન BCCI એ વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરત (KS Bharat) ને ભારતીય ટીમ સાથે ઇંગ્લેંડ પ્રવાસ ખેડશે. તેને સાહાના કવરના રુપે બીસીસીઆઇ એ ટીમમાં સામેલ કર્યો છે. જોકે ટીમમાં ઋષભ પંત પહેલા થી જ સામેલ છે. સાહા 17 દિવસ ના લાંબા આઇસોલેશન બાદ પોતાના ઘરે પહોંચ્યો હતો. ભારતીય ટીમ (Team India) 2 જૂને ચાર્ટર પ્લેન દ્રારા ઇંગ્લેંડ જવા રવાના થશે. જેના માટે ટીમના મોટા ભાગના ખેલાડી આજે મુંબઇમાં બે સપ્તાહના ક્વોરન્ટાઇન સમયગાળા માટે પહોંચ્યા છે.

આ દરમ્યાન મંયક અગ્રવાલ, રવિચંદ્રન અશ્વિન, બોલીંગ કોચ ભરત અરુણ બુધવારે ચેન્નાઇ થી, ચાર્ટર પ્લેન દ્રારા મુંબઇ પહોંચ્યા હતા. જ્યારે મહંમદ સિરાજ, પુરુષ ટીમના ફિલ્ડીંગ કોચ આર શ્રીધર, મહિલા ટેસ્ટ અને વન ડે કેપ્ટન મિતાલી રાજ હૈદરાબાદ થી વિમાનમાં સવાર થઇ ને મુંબઇ પહોંચ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી, વાઇસ કેપ્ટન અજીંક્ય રહાણે, મર્યાદિત ઓવરના વાઇસ કેપ્ટન રોહિત શર્મા અને હેડ કોચ રવિ શાસ્ત્રી અને મહિલા ટીમના ખેલાડી જેમિમાહ રોડ્રિગ્ઝ સામેલ છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

મુંબઇમાં બાયોબબલમાં રોકાણ દરમ્યાન ખેલાડીઓને એક દિવસ છોડીને એક દિવસ એમ ત્રણ પરિક્ષણ કરવામાં આવશે. લંડન માટે પ્રવાસ શરુ કરવા પહેલા પુરુષ અને મહિલા ખેલાડીઓએ છ આરટી પીસીઆર નેગેટીવ રિપોર્ટ પોતાની પાસે રાખવા પડશે. ઇંગ્લેંડમાં ટીમ ઇન્ડીયા 18 જૂને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ ન્યુઝીલેન્ડ સામે રમશે. ઓગષ્ટ માસ દરમ્યાન પાંચ ટેસ્ટ મેચની શ્રેણી ઇંગ્લેંડ સામે રમશે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">