આનંદ મહિન્દ્રાએ ફરી જીત્યું કરોડો લોકોનું દિલ, સરફરાઝ ખાનના પિતાને ગિફ્ટ કરી થાર

રાજકોટ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં સરફરાઝે 62 બોલમાં 62 રન બનાવ્યા હતા. ત્યારે આનંદ મહિન્દ્રાએ સરફરાજ ખાનના પિતાને પ્રથમ ટેસ્ટ ડેબ્યૂ માટે મહિન્દ્રા થાર ભેટમાં આપી છે. આ સાથે જ તેમણે ફરી એકવાર કરોડો લોકોનું દિલ જીતી લીધું છે. તમને જણાવી દઈએ કે મહિન્દ્રા થાર પેટ્રોલ અને ડીઝલ વેરિયન્ટમાં આવે છે.

આનંદ મહિન્દ્રાએ ફરી જીત્યું કરોડો લોકોનું દિલ, સરફરાઝ ખાનના પિતાને ગિફ્ટ કરી થાર
Sarfaraz Khan
Follow Us:
| Updated on: Feb 16, 2024 | 11:33 PM

આનંદ મહિન્દ્રાએ ફરી એકવાર કરોડો લોકોનું દિલ જીત્યું છે. તેમણે 15 ફેબ્રુઆરીએ ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમમાં પદાર્પણ કરનાર અને રાજકોટમાં ઇંગ્લેન્ડ સામે તેની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા ક્રિકેટરના પિતાને મહિન્દ્રા થાર એસયુવી ભેટમાં આપી છે.

આનંદ મહિન્દ્રાએ તેમના X એકાઉન્ટ દ્વારા થારને ગિફ્ટ કરવાની માહિતી આપી છે, જેના પર તેમણે લખ્યું છે, “હિંમત ના હારતા…બસ!” મહેનત, બહાદુરી, ધીરજ બાળકને પ્રેરણા આપવા માટે પિતા માટે આનાથી વધુ સારી ગુણવત્તા શું હોઈ શકે? એક પ્રેરણાદાયી માતા-પિતા હોવાના કારણે, જો નૌશાદ ખાન થારની ભેટ સ્વીકારશે તો તે મારા માટે આનંદ અને સન્માનની વાત છે.

સરફરાઝના પિતા ડેબ્યૂ મેચ જોવા જવાના નહોતા

સરફરાઝના પિતા નૌશાદ ખાને જણાવ્યું હતું કે તેઓ તેમના પુત્ર સરફરાઝ ખાનની ડેબ્યૂ મેચ જોવા માટે રાજકોટ આવી રહ્યા નથી, કારણ કે તેમને લાગ્યું કે તેમનો પુત્ર તેને જોઈને દબાણમાં આવી જશે. પરંતુ ક્રિકેટર સૂર્ય કુમાર યાદવના મેસેજે તેમને રાજકોટ આવવા મજબૂર કરી દીધા હતા.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

નૌશાદ ખાને જણાવ્યું કે સૂર્ય કુમાર યાદવે તેમના મેસેજમાં લખ્યું હતું. ‘હું તમારી લાગણીઓને સમજી શકું છું, પરંતુ મારા પર વિશ્વાસ કરો જ્યારે મેં ગત વર્ષે માર્ચમાં નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને હું મારી ટેસ્ટ કેપ લઈ રહ્યો હતો ત્યારે મારા માતા-પિતા મારી સાથે હતા. અને આ ક્ષણ ખૂબ જ ખાસ હતી. આ ક્ષણો વારંવાર આવતી નથી. તેથી જ હું તમને ચોક્કસપણે જવાનું સૂચન કરું છું.

સરફરાઝે પોતાની ડેબ્યૂ મેચમાં આટલા રન બનાવ્યા હતા

રાજકોટ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં સરફરાઝે 62 બોલમાં 62 રન બનાવ્યા હતા. જો કે, તે રનઆઉટ થયો હતો. પરંતુ રન આઉટ થતા પહેલા તેણે શાનદાર બેટિંગ કરી હતી. અને આ દરમિયાન તેના પિતા વિશે ઘણી ચર્ચા થઈ હતી.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">