AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ઓપરેશન સિંદૂર’ પછી શેરબજારનો મિજાજ બદલાયો, નિષ્ણાતે આપ્યા રોકાણકારોને ત્રણ ‘ગુરુમંત્ર’

ભારત દ્વારા પાકિસ્તાન અને PoKમાં હાલમાં જ એર સ્ટ્રાઈક કરવામાં આવી છે. ભારત દ્વારા કરાયેલ આ એર સ્ટ્રાઈકથી સ્ટોક માર્કેટમાં પણ હોબાળો મચ્યો છે. હવે આવી સ્થિતિમાં રોકાણકારો પણ થોડા ચિંતામાં આવી ગયા છે.

'ઓપરેશન સિંદૂર' પછી શેરબજારનો મિજાજ બદલાયો, નિષ્ણાતે આપ્યા રોકાણકારોને ત્રણ 'ગુરુમંત્ર'
| Updated on: May 07, 2025 | 4:16 PM
Share

ભારત દ્વારા પાકિસ્તાન અને PoKમાં હાલમાં જ એર સ્ટ્રાઈક કરવામાં આવી છે. ભારત દ્વારા કરાયેલ આ એર સ્ટ્રાઈકથી સ્ટોક માર્કેટમાં પણ હોબાળો મચ્યો છે. હવે આવી સ્થિતિમાં રોકાણકારો પણ થોડા ચિંતામાં આવી ગયા છે. એવામાં સ્ટોક માર્કેટ એક્સપર્ટ સુનિલ સુબ્રમણ્યમે રોકાણકારોને ત્રણ ગુરુમંત્ર પર ધ્યાન આપવાનું કહ્યું છે. જાણો શું કહ્યું, સ્ટોક માર્કેટ એક્સપર્ટ સુનિલ સુબ્રમણ્યમે.

ભારત દ્વારા પાકિસ્તાન અને PoKમાં કરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ના પરિણામે ભારતીય શેરબજારમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં બજાર નિષ્ણાત સુનિલ સુબ્રમણ્યમે રોકાણકારોને સમજદારીપૂર્વક પગલાં લેવા કહ્યું છે. સુનિલ સુબ્રમણ્યમે જણાવ્યું છે કે, હાલની પરિસ્થિતિને જોતાં રોકાણકારોએ ત્રણ બાબતો પર ખાસ ધ્યાન રાખવું જોઈએ.

ત્રણ ગુરુમંત્ર

સુનિલ સુબ્રમણ્યમે કહ્યું કે, ઇન્વેસ્ટરે ટ્રેડિંગની દૃષ્ટિએ ચુપ રહેવું જોઈએ. બીજું કે, જો એક્સપોઝર છે તો એનો અર્થ એ થયો કે તમે રોકાણ કર્યું છે. જેમાં તમારે હાલ પૂરતું કંઈ કરવાની જરૂર નથી. સુનિલ સુબ્રમણ્યમે ત્રીજા પગલે કહ્યું કે, જેમની પાસે રોકડ છે તેમણે એક ટકા જેટલું રોકાણ કરવું જોઈએ. કેમકે, બજાર નીચું જાય ત્યારે રોકાણકારોએ રોકાણ કરવું જોઈએ, જે રોકાણકારો માટે રોકાણ કરવાનો યોગ્ય સમય છે.

તેમણે વધમાં કહ્યું કે, જેઓએ પહેલાથી જ રોકાણ કરેલું છે તેમને અત્યારના સમયમાં કંઈ કરવાની જરૂર નથી. રોકાણકારોને સલાહ છે કે, આવી સ્થિતિમાં ગભરાવું નહીં અને પરિસ્થિતિને સ્થિર થવા દેવી જોઈએ. જો તમારી પાસે રોકડ હોય તો તમે સ્ટોક માર્કેટમાં ધીમે ધીમે રોકાણ કરો.

માર્કેટ નીચું જાય તો તેને અવસર સમજો

આ સિવાય જો માર્કેટ નીચું જાય છે ચિંતા ન કરો તેને એક અવસર સમજો અને રોકાણ કરો. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા કહી શકાય કે, માર્કેટમાં વોલેટાલિટી ચાલુ રહી શકે છે. એવામાં આપણે રોકાણની રણનીતિ પર અળગ રહેવું જોઈએ.

(નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.)

બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">