AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉતરપ્રદેશના કેબિનેટકક્ષાના ટેકનિકલ શિક્ષણ પ્રધાન કમલા રાણી વરુણનુ કોરોનાથી મૃત્યુ

ઉતરપ્રદેશના કેબિનેટકક્ષાના ટેકનિકલ શિક્ષણ પ્રધાન કમલા રાણી વરુણનું કોરોનાથી આજે સવારે મૃત્યુ નિપજ્યુ છે. કમલા રાણી વરુણ 18 જુલાઈએ કોરોનાથી સંક્રમીત થયા હતા અને સારવાર માટે લખનઉની પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ થયા હતા. કમલારાની વરુણ કાનપૂરથી ધારાસભ્ય હતા. ઉતરપ્રદેશમાંથી 11 અને 12મી લોકસભા માટે કમલ રાણી વરુણ સંસદસભ્ય પણ રહી ચૂક્યા છે. તેમનો જન્મ 3 મે […]

ઉતરપ્રદેશના કેબિનેટકક્ષાના ટેકનિકલ શિક્ષણ પ્રધાન કમલા રાણી વરુણનુ કોરોનાથી મૃત્યુ
| Updated on: Aug 02, 2020 | 6:24 AM
Share

ઉતરપ્રદેશના કેબિનેટકક્ષાના ટેકનિકલ શિક્ષણ પ્રધાન કમલા રાણી વરુણનું કોરોનાથી આજે સવારે મૃત્યુ નિપજ્યુ છે. કમલા રાણી વરુણ 18 જુલાઈએ કોરોનાથી સંક્રમીત થયા હતા અને સારવાર માટે લખનઉની પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ થયા હતા. કમલારાની વરુણ કાનપૂરથી ધારાસભ્ય હતા. ઉતરપ્રદેશમાંથી 11 અને 12મી લોકસભા માટે કમલ રાણી વરુણ સંસદસભ્ય પણ રહી ચૂક્યા છે. તેમનો જન્મ 3 મે 1958ના રોજ થયો હતો. કમલા રાણી વરૂણના નિધન અંગે ઉતરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદીત્યાનાથે ટવીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. પ્રજાને સમર્પિત જનનેત્રીનુ ગુમાવ્યાનું દુઃખ વ્યક્ત કર્યું છે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">