ઉતરપ્રદેશના કેબિનેટકક્ષાના ટેકનિકલ શિક્ષણ પ્રધાન કમલા રાણી વરુણનુ કોરોનાથી મૃત્યુ

ઉતરપ્રદેશના કેબિનેટકક્ષાના ટેકનિકલ શિક્ષણ પ્રધાન કમલા રાણી વરુણનું કોરોનાથી આજે સવારે મૃત્યુ નિપજ્યુ છે. કમલા રાણી વરુણ 18 જુલાઈએ કોરોનાથી સંક્રમીત થયા હતા અને સારવાર માટે લખનઉની પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ થયા હતા. કમલારાની વરુણ કાનપૂરથી ધારાસભ્ય હતા. ઉતરપ્રદેશમાંથી 11 અને 12મી લોકસભા માટે કમલ રાણી વરુણ સંસદસભ્ય પણ રહી ચૂક્યા છે. તેમનો જન્મ 3 મે […]

ઉતરપ્રદેશના કેબિનેટકક્ષાના ટેકનિકલ શિક્ષણ પ્રધાન કમલા રાણી વરુણનુ કોરોનાથી મૃત્યુ
Follow Us:
| Updated on: Aug 02, 2020 | 6:24 AM

ઉતરપ્રદેશના કેબિનેટકક્ષાના ટેકનિકલ શિક્ષણ પ્રધાન કમલા રાણી વરુણનું કોરોનાથી આજે સવારે મૃત્યુ નિપજ્યુ છે. કમલા રાણી વરુણ 18 જુલાઈએ કોરોનાથી સંક્રમીત થયા હતા અને સારવાર માટે લખનઉની પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ થયા હતા. કમલારાની વરુણ કાનપૂરથી ધારાસભ્ય હતા. ઉતરપ્રદેશમાંથી 11 અને 12મી લોકસભા માટે કમલ રાણી વરુણ સંસદસભ્ય પણ રહી ચૂક્યા છે. તેમનો જન્મ 3 મે 1958ના રોજ થયો હતો. કમલા રાણી વરૂણના નિધન અંગે ઉતરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદીત્યાનાથે ટવીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. પ્રજાને સમર્પિત જનનેત્રીનુ ગુમાવ્યાનું દુઃખ વ્યક્ત કર્યું છે.

Latest News Updates

કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
g clip-path="url(#clip0_868_265)">