ગુજરાતમાં ભાજપના 99માંથી 103 ધારાસભ્ય થવા છતાં સંસદની આ એક બેઠક ગુમાવવી પડશે, કોંગ્રેસને થશે ફાયદો

ગુજરાતમાં લોકસભાની સાથે જ ચાર વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. આ ચારેય બેઠકો પર ભાજપના ધારાસભ્યો ચૂંટણી જીત્યા છે. ત્યારે ગુજરાતમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા હવે વધીને 103 થઈ છે. આ પ્રસંગે ઉપસ્થિત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે મતદારોએ ભાજપની ઝોળી ભરી દીધી છે. 2014ની સરખામણીએ 2019ની લોકસભા ચૂંટણીમાં અપાર સમર્થન મળ્યું છે. TV9 […]

ગુજરાતમાં ભાજપના 99માંથી 103 ધારાસભ્ય થવા છતાં સંસદની આ એક બેઠક ગુમાવવી પડશે, કોંગ્રેસને થશે ફાયદો
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 7:06 AM

ગુજરાતમાં લોકસભાની સાથે જ ચાર વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. આ ચારેય બેઠકો પર ભાજપના ધારાસભ્યો ચૂંટણી જીત્યા છે. ત્યારે ગુજરાતમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા હવે વધીને 103 થઈ છે. આ પ્રસંગે ઉપસ્થિત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે મતદારોએ ભાજપની ઝોળી ભરી દીધી છે. 2014ની સરખામણીએ 2019ની લોકસભા ચૂંટણીમાં અપાર સમર્થન મળ્યું છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ પણ વાંચોઃ માણાવદરમાંથી ભાજપના ધારાસભ્ય જવાહર ચાવડાએ ગુજરાતીમાં શપથ ન લેતા આ ભાષામાં કરી પ્રતિજ્ઞા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આમ છતાં ભાજપને એક નુકસાન ચોક્કસ થવાનું છે. 2019 લોકસભાની ચૂંટણીમાં અમિત શાહ અને સ્મૃતિ ઈરાની બંનેએ જીત મેળવી છે.  અને આ બંને નેતા ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે. ત્યારે લોકસભામાં જીત મેળવ્યા બાદ બંને નેતાઓની રાજ્યસભા બેઠક ખાલી થવાની છે. ત્યારે ભાજપ પાસે બંને બેઠકો પર ઉમેદવાર જીતી શકે તેટલા ધારાસભ્યો નથી. જેને લઈને કોંગ્રેસના ફાળે એક રાજ્યસભા સાંસદની બેઠક જવાની છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">