SURAT : આગામી વિધાનસભા ચૂંટણીનું એપીસેન્ટર બનશે સુરત ? શું AAP પક્ષનો વધ્યો દબદબો ?

SURAT : ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં સુરત શહેર એપી સેન્ટર બન્યું રહેશે. કારણ કે, સુરત શહેરમાં આમ આદમી પાર્ટીની પકડ સારી છે.

SURAT : આગામી વિધાનસભા ચૂંટણીનું એપીસેન્ટર બનશે સુરત ? શું AAP પક્ષનો વધ્યો દબદબો ?
સુરતમાં આપનો દબદબો વધ્યો ?
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Jun 28, 2021 | 6:07 PM

SURAT : ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં સુરત શહેર એપી સેન્ટર બન્યું રહેશે. કારણ કે, સુરત શહેરમાં આમ આદમી પાર્ટીની પકડ સારી છે. જ્યારે સામે ભાજપ પ્રદેશ અધ્યક્ષ પણ સુરત શહેરના છે. મહેશ સાવણીના અભિનંદનના બેનરો લાગતા પાલિકા દ્વારા ઉતારી દેવામાં આવ્યા.

અત્યારથી ગુજરાતમાં તમામ પાર્ટી ભાજપ કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે સુરતમાં પહેલા આપના નેતા કેજરીવાલની મુલાકાત ત્યાર બાદ મનીષ સીસોદીયા આવ્યા અને સુરતના જાણીતો ચહેરો અને વર્ષોથી ભાજપમાં સાથે સંકળાયેલા મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા.

જેમ આજથી મહેશ સવાણીના સમર્થકો દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યાએ અભિનંદનના બેનરો લગાવામાં આવ્યા. ત્યારે સુરત પાલિકા દ્વારા જાણે શહેરમાં ચૂંટણી પહેલા આચારસંહિતા લાગુ પડી હોય તેમાં દબાણ ખાતા દ્વારા બેનરો ઉતારી દેવામાં આવી રહ્યા છે. એટલે કે વર્ષ 2017માં વિધાનસભાના ઇલેક્શનમાં પાટીદાર ફેક્ટરમાં ખેંચતાણ હતી પણ કોઈ ઇફેક્ટ કામ નહીં લાગી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પણ પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પાટીદાર ફેક્ટર કામ લાગ્યું અને પાટીદારમાં સારું નામ ધરાવતા મહેશ સવાની આપમાં જોડાયા બાદ કહી શકાય કે સુરતમાં વિધાનસભાની બેઠકો પર ક્યાંક અસર થઈ શકે છે. અને ભાજપ પ્રદેશ પ્રમુખના ગઢમાં સતત આમ આદમી પાર્ટી મહેનત કરી રહી છે. ત્યારે તેને પહોંચી વળવા માટે ભાજપ દ્વારા પણ અંદરોઅંદર કામ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">