ગુજરાત કોંગ્રેસમાં એક તરફ અલ્પેશ ઠાકોરને લઈ ચર્ચા ચાલી તો બીજી તરફ ધાનાણીએ રાજીનામું આપી દીધુ

ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતાના પદે પરથી પરેશ ધાનાણીએ રાજીનામું ધરી દીધુ છે. ધાનાણીએ લોકસભા ચૂંટણીમાં હારની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીધુ છે. પોતાના રાજીનામા સાથે ધાનાણીએ કહ્યું કે નેતૃત્વની દ્રષ્ટિએ નવા ચહેરાને સ્થાન મળવું જોઈએ. મહત્વનું છે કે, રાહુલ ગાંધીએ પણ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. અને હજુ પણ રાહુલ […]

ગુજરાત કોંગ્રેસમાં એક તરફ અલ્પેશ ઠાકોરને લઈ ચર્ચા ચાલી તો બીજી તરફ ધાનાણીએ રાજીનામું આપી દીધુ
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 7:04 AM

ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતાના પદે પરથી પરેશ ધાનાણીએ રાજીનામું ધરી દીધુ છે. ધાનાણીએ લોકસભા ચૂંટણીમાં હારની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીધુ છે. પોતાના રાજીનામા સાથે ધાનાણીએ કહ્યું કે નેતૃત્વની દ્રષ્ટિએ નવા ચહેરાને સ્થાન મળવું જોઈએ. મહત્વનું છે કે, રાહુલ ગાંધીએ પણ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. અને હજુ પણ રાહુલ ગાંધી પોતાની વાત પર અડગ છે. ત્યારે પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તેમને મનાવવાની કોશિશ કરી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ પણ વાંચોઃ PM મોદીએ કહ્યું હતું કે, TMCના 40 ધારાસભ્ય મારા સંપર્કમાં છે, 2 MLAએ દિલ્હીમાં ખેસ ધારણ કરી લીધો

રાહુલ ગાંધીના પ્રસ્તાવ બાદ કોંગ્રેસના અનેક નેતાઓએ રાજીનામાનો પ્રસ્તાવ રાખ્યો છે. તો 2 દિવસ પહેલા જ ધાનાણીએ રાજીનામાનો પ્રસ્તાવ રાખ્યો હતો. જેનો અમલ કરી દીધો છે. પરંતુ મૂળ વાત એવી છે કે ધાનાણીનું રાજીનામું સ્વીકારવું કે નહીં તેનો નિર્ણય હાઈકમાન્ડ લેશે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">