મંદીની માર! પાર્લે કંપની 8થી 10 હજાર કર્મચારીઓને છૂટા કરવા મજબૂર

ભારતમાં બિસ્કીટની પ્રોડક્ટને લઈને પાર્લે કંપનીનું મોટું નામ છે. પાર્લેજી બિસ્કીટ ખાસ્સી એવી પ્રસિદ્ધી ધરાવે છે. આ કંપનીએ એક એવું નિવેદન આપ્યું છે જેના લીધે 8થી 10 હજાર લોકોની નોકરી ઉપર તલવાર લટકી રહી છે. Web Stories View more જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર Nita Ambani luxury car […]

મંદીની માર! પાર્લે કંપની 8થી 10 હજાર કર્મચારીઓને છૂટા કરવા મજબૂર
Follow Us:
| Updated on: Aug 21, 2019 | 11:20 AM

ભારતમાં બિસ્કીટની પ્રોડક્ટને લઈને પાર્લે કંપનીનું મોટું નામ છે. પાર્લેજી બિસ્કીટ ખાસ્સી એવી પ્રસિદ્ધી ધરાવે છે. આ કંપનીએ એક એવું નિવેદન આપ્યું છે જેના લીધે 8થી 10 હજાર લોકોની નોકરી ઉપર તલવાર લટકી રહી છે.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 આ પણ વાંચો:  ગોંડલમાં પત્રકાર દેવાંગ ઉર્ફે પિન્ટુ ભોજાણીના ઘરે દારૂ પીને આવેલા કેટલાક શખ્સો દ્વારા હુમલો

કંપનીએ કહ્યું કે 8થી 10 હજાર લોકોને છૂટા કરવા પડી શકે તેમ છે. કંપનીએ મંગળવારના રોજ કહ્યું કે જો વેચાણમાં આવી જ રીતે મંદી ચાલતી રહી તો કંપનીએ કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લેવો જ પડશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ખાનગી અખબાર ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ કંપનીના કેટેગરી હેડ મંયક શાહે કહ્યું કે અમે સરકારને અપીલ કરી હતી કે 100 રુપિયા પ્રતિ કિલોગ્રામ જે બિસ્કીટનું વેચાણ કરવામાં આવે છે તેના પર જીએસટી ઓછું લગાડવામાં આવે છે. જો સરકાર નહીં માને તો અમારી પાસે લોકોની છટણી કરવા સિવાય કોઈ રસ્તો જ નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાર્લે કંપનીમાં એક અંદાજ મુજબ 1 લાખથી વધારે લોકો કામ કરે છે અને કંપનીના 10થી વધારે પ્લાન્ટ છે. આ પહેલીવાર નથી પણ પાર્લેની પહેલાં બ્રિટાનીયા કંપની પણ આવી જ ચિંતા વ્યક્ત કરી રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધારે બિસ્કીટ પ્રોડક્ટનું વેચાણ થાય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">