રાષ્ટ્રપતિ ભવન દિલ્હી ખાતે સાંજે 7 વાગ્યે 30મેના રોજ નરેન્દ્ર મોદીએ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદએ નરેન્દ્ર મોદીને શપથ લેવડાવ્યા. #Delhi : @narendramodi takes oath as the Prime Minister of India for a second term#ModiSwearingIn #ModiCabinet #ModiSarkar2 pic.twitter.com/AzarvgvHBG Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-07-2024 રેલવેએ 5 વંદે ભારત ટ્રેન […]
નીતીન ગડકરી જે કેન્દ્રીય મંત્રી હતા અને તેમની પાસે ભારતનું ટ્રાન્સપોર્ટ મંત્રાલય આપવામાં આવ્યું હતું. તેમની ફરીથી નાગપુરથી ચૂંટણી જીતીને મોદી સરકારની કેબિનેટમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.
ભારતની લોકશાહીના સૌથી મોટા તહેવાર ચૂંટણીમાં મોદી સરકારે ફરીથી લોકોનો દિલ જીતીને સત્તામાં વાપસી કરી લીધી છે. વડાપ્રધાન મોદીના શપથ ગ્રહણ સમારોહમાં 6000થી વધુ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં બિમ્સ્ટેક દેશોનાં 4 રાષ્ટ્રપતિ અને 3 દેશના પ્રધાનમંત્રીનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજનીતિકની સાથે ખેલ જગત, મનોરંજન અને અન્ય હસ્તિઓ પણ હાજર છે.