NCP નેતા શરદ પવાર અને દિલ્હીમાં PM મોદી વચ્ચે મુલાકાત, મહારાષ્ટ્રની ચૂંટણીમાં નવા સમીકરણની ચર્ચા

NCP નેતા શરદ પવાર આજે દિલ્હીમાં PM મોદી સાથે મુલાકાત માટે પહોંચ્યા હતા. બંનેની મુલાકાતને લઈ મહારાષ્ટ્રની ચૂંટણીમાં નવા સમીકરણની સંભાવના ચાલી રહી છે. જો કે શરદ પવારે કહ્યું કે, આ મુલાકાત માત્ર ખેડૂતોના મુદ્દે હતી. અને PM મોદીને તેમણે એક પત્ર પણ સોંપ્યો છે. તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત […]

NCP નેતા શરદ પવાર અને દિલ્હીમાં PM મોદી વચ્ચે મુલાકાત, મહારાષ્ટ્રની ચૂંટણીમાં નવા સમીકરણની ચર્ચા
Follow Us:
| Updated on: Nov 20, 2019 | 2:11 PM

NCP નેતા શરદ પવાર આજે દિલ્હીમાં PM મોદી સાથે મુલાકાત માટે પહોંચ્યા હતા. બંનેની મુલાકાતને લઈ મહારાષ્ટ્રની ચૂંટણીમાં નવા સમીકરણની સંભાવના ચાલી રહી છે. જો કે શરદ પવારે કહ્યું કે, આ મુલાકાત માત્ર ખેડૂતોના મુદ્દે હતી. અને PM મોદીને તેમણે એક પત્ર પણ સોંપ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો

 આ પણ વાંચોઃ Tv9 ગુજરાતીના ACE-ACHIEVERS કાર્યક્રમમાં યંગ બિઝનેસમેન બ્રિજેશ ધોળકિયાએ જણાવી સંઘર્ષની કહાની

પત્રમાં શરદ પવારે લખ્યું કે…

મે 2 જિલ્લામાં પાક નુકસાનના આંકડાઓને પ્રાપ્ત કર્યા છે. પરંતુ કમોસમી વરસાદથી મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં નુકસાન પણ થયું છે. જેમાં મરાઠવાડા અને વિદર્ભ પણ જોડાયેલું છે. અને હું તેના વિશે જ માહિતી અને પરિસ્થિતિનું તારણ કઢાવી રહ્યો છું. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનના કારણે તમારો હસ્તક્ષેપ તાત્કાલિક જરૂર છે. જો તમે મોટાપ્રમાણમાં રાહતના ઉપાયની શરૂ અને સંકટગ્રસ્ત ખેડૂતો માટે પગલા ભરશો તો હું આભારી રહીશ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મહારાષ્ટ્રમાં વિધાનસભાના પરિણામ આવ્યાના એક મહિનો પૂરો થઈ ગયો છે. પરંતુ એ વાત સ્પષ્ટ થઈ નથી કે, સરકાર કોણ બનાવશે. જો કે NCP અધ્યક્ષ શરદ પવાર પાસે આ વાતનો જવાબ છે. પરંતુ શરદ પવાર કોઈ પત્તા ખોલવા તૈયાર નથી. અને તેઓ મુંબઈ છોડીને દિલ્હીમાં વધારે સમય પસાર કરી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">