23 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર નમનિર્માણ સેનાનું મહાઅધિવેશન પહેલા રાજ ઠાકરેના નિવાસસ્થાને હલચલ તેજ
23 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર નમનિર્માણ સેના એટલે કે મનસેનું મહાઅધિવેશન મળવાનું છે તે પહેલા રાજ ઠાકરેના કૃષ્ણકુંજ નિવાસસ્થાન પર હલચલ તેજ થઈ ગઈ છે. ભાજપના નેતા રાવસાહેબ દાનવે તેમના જમાઈ અને પૂર્વ ધારાસભ્ય હર્ષવર્ધન જાધવ રાજ ઠાકરેને મળવા કૃષ્ણકુંજ પર આવ્યા. એટલું જ નહીં હર્ષવર્ધન જાધવની સાથે ભાજપના દિવંગત નેતા પ્રમોદ મહાજનના ભાઈ પ્રકાશ મહાજને પણ […]
23 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર નમનિર્માણ સેના એટલે કે મનસેનું મહાઅધિવેશન મળવાનું છે તે પહેલા રાજ ઠાકરેના કૃષ્ણકુંજ નિવાસસ્થાન પર હલચલ તેજ થઈ ગઈ છે. ભાજપના નેતા રાવસાહેબ દાનવે તેમના જમાઈ અને પૂર્વ ધારાસભ્ય હર્ષવર્ધન જાધવ રાજ ઠાકરેને મળવા કૃષ્ણકુંજ પર આવ્યા. એટલું જ નહીં હર્ષવર્ધન જાધવની સાથે ભાજપના દિવંગત નેતા પ્રમોદ મહાજનના ભાઈ પ્રકાશ મહાજને પણ રાજ ઠાકરે સાથે મુલાકાત કરી. એક માહિતી અનુસાર 23 તારીખે પ્રકાશ મહાજન મનસેમાં પ્રવેશ કરશે.
આ પણ વાંચોઃ 24 જાન્યુઆરીથી મકર રાશિમાં શનિનો થશે પ્રવેશ, જાણો કઈ રાશિના જાતકોને રાખવું પડશે ધ્યાન
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો