PM મોદીની શપથવિધિ પહેલા આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન તરીકે જગન મોહન રેડ્ડીએ લીધા શપથ

આંધ્રપ્રદેશ અને તેલંગાણાનું વિભાજન થયા બાદ બીજા મુખ્યપ્રધાન તરીકે જગન રેડ્ડીએ શપથ લીધા છે. શપથવિધિમાં તેલંગાણઆના મુખ્યપ્રધાન અને આંધ્રના પૂર્વ CM ચંદ્રબાબુને પણ આમંત્રણ પાઠવ્યું હતું. જગન મોહન રેડ્ડીની પાર્ટીએ 175માંથી 151 બેઠક પર જંગી બહુમતી પ્રાપ્ત કરી છે. તો લોકસભા બેઠકમાં પણ 25માંથી 22 સીટ પર પોતાનું વર્ચસ્વ કાયમ કર્યું છે. આ બાદ જગન […]

PM મોદીની શપથવિધિ પહેલા આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન તરીકે જગન મોહન રેડ્ડીએ લીધા શપથ
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 7:00 AM

આંધ્રપ્રદેશ અને તેલંગાણાનું વિભાજન થયા બાદ બીજા મુખ્યપ્રધાન તરીકે જગન રેડ્ડીએ શપથ લીધા છે. શપથવિધિમાં તેલંગાણઆના મુખ્યપ્રધાન અને આંધ્રના પૂર્વ CM ચંદ્રબાબુને પણ આમંત્રણ પાઠવ્યું હતું. જગન મોહન રેડ્ડીની પાર્ટીએ 175માંથી 151 બેઠક પર જંગી બહુમતી પ્રાપ્ત કરી છે. તો લોકસભા બેઠકમાં પણ 25માંથી 22 સીટ પર પોતાનું વર્ચસ્વ કાયમ કર્યું છે. આ બાદ જગન રેડ્ડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ મળવા પહોંચ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

આ પણ વાંચોઃ આ 22 નેતાઓના ફોનની ઘંટડી વાગી, જાણો શપથવિધિને લઈને કોને શું સૂચના આપવામાં આવી

મહત્વનું છે કે આંધ્રપ્રદેશમાં જીત મેળવ્યા બાદ જગન રેડ્ડી દિલ્હી ખાતે PM મોદી સાથે મુલાકાત માટે પહોંચ્યા હતા. જે બાદ તેમણે કેન્દ્રમાં મોદી સરકારને સમર્થન આપવા મુદ્દે નિવેદન આપ્યું હતું. જેમાં કહ્યું કે મોદી સરકાર પાસે પૂરતુ બહુમત છે. તેમને અમારા બહુમતની જરૂર નથી. પરંતુ જો આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યના દરજ્જો આપવા માટે સહી કરે તો જરૂર તેમને સમર્થન આપી શકાય છે. તો બપોરે 12 કલાકે જગન મોહન રેડ્ડીએ શપથ લીધા હતા. તેઓ દિલ્હી ખાતે નરેન્દ્ર મોદીના શપથ સમારોહમાં હાજર રહેશે કે નહીં તે વિશે કોઈ સ્પષ્ટતા નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">