PM મોદીની શપથવિધિ પહેલા આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન તરીકે જગન મોહન રેડ્ડીએ લીધા શપથ

આંધ્રપ્રદેશ અને તેલંગાણાનું વિભાજન થયા બાદ બીજા મુખ્યપ્રધાન તરીકે જગન રેડ્ડીએ શપથ લીધા છે. શપથવિધિમાં તેલંગાણઆના મુખ્યપ્રધાન અને આંધ્રના પૂર્વ CM ચંદ્રબાબુને પણ આમંત્રણ પાઠવ્યું હતું. જગન મોહન રેડ્ડીની પાર્ટીએ 175માંથી 151 બેઠક પર જંગી બહુમતી પ્રાપ્ત કરી છે. તો લોકસભા બેઠકમાં પણ 25માંથી 22 સીટ પર પોતાનું વર્ચસ્વ કાયમ કર્યું છે. આ બાદ જગન […]

PM મોદીની શપથવિધિ પહેલા આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન તરીકે જગન મોહન રેડ્ડીએ લીધા શપથ
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 7:00 AM

આંધ્રપ્રદેશ અને તેલંગાણાનું વિભાજન થયા બાદ બીજા મુખ્યપ્રધાન તરીકે જગન રેડ્ડીએ શપથ લીધા છે. શપથવિધિમાં તેલંગાણઆના મુખ્યપ્રધાન અને આંધ્રના પૂર્વ CM ચંદ્રબાબુને પણ આમંત્રણ પાઠવ્યું હતું. જગન મોહન રેડ્ડીની પાર્ટીએ 175માંથી 151 બેઠક પર જંગી બહુમતી પ્રાપ્ત કરી છે. તો લોકસભા બેઠકમાં પણ 25માંથી 22 સીટ પર પોતાનું વર્ચસ્વ કાયમ કર્યું છે. આ બાદ જગન રેડ્ડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ મળવા પહોંચ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ પણ વાંચોઃ આ 22 નેતાઓના ફોનની ઘંટડી વાગી, જાણો શપથવિધિને લઈને કોને શું સૂચના આપવામાં આવી

મહત્વનું છે કે આંધ્રપ્રદેશમાં જીત મેળવ્યા બાદ જગન રેડ્ડી દિલ્હી ખાતે PM મોદી સાથે મુલાકાત માટે પહોંચ્યા હતા. જે બાદ તેમણે કેન્દ્રમાં મોદી સરકારને સમર્થન આપવા મુદ્દે નિવેદન આપ્યું હતું. જેમાં કહ્યું કે મોદી સરકાર પાસે પૂરતુ બહુમત છે. તેમને અમારા બહુમતની જરૂર નથી. પરંતુ જો આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યના દરજ્જો આપવા માટે સહી કરે તો જરૂર તેમને સમર્થન આપી શકાય છે. તો બપોરે 12 કલાકે જગન મોહન રેડ્ડીએ શપથ લીધા હતા. તેઓ દિલ્હી ખાતે નરેન્દ્ર મોદીના શપથ સમારોહમાં હાજર રહેશે કે નહીં તે વિશે કોઈ સ્પષ્ટતા નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">