દિલ્હીમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ કેજરીવાલે કહ્યું, I Love You….તમે કમાલ કરી દીધી

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ હવે સ્પષ્ટ થઈ ગયા છે. આમ આદમી પાર્ટી ફરી એક વાર બહુમતી સાથે જીતી ગઈ છે. દિલ્હીમાં આપને જીત મળ્યા પછી મુખ્યમંત્રી કેજરીવાલે કાર્યકર્તાઓ અને મીડિયાને સંબોધન કર્યું હતું. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું- દિલ્હીવાળાઓ I LOVE You. તમે કમાલ કરી દીધી. દિલ્હીની જનતાએ એક નવા રાજકારણને જન્મ આપ્યો છે. અરવિંદ કેજરીવાલે […]

દિલ્હીમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ કેજરીવાલે કહ્યું, I Love You....તમે કમાલ કરી દીધી
Follow Us:
| Updated on: Feb 11, 2020 | 12:06 PM

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ હવે સ્પષ્ટ થઈ ગયા છે. આમ આદમી પાર્ટી ફરી એક વાર બહુમતી સાથે જીતી ગઈ છે. દિલ્હીમાં આપને જીત મળ્યા પછી મુખ્યમંત્રી કેજરીવાલે કાર્યકર્તાઓ અને મીડિયાને સંબોધન કર્યું હતું. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું- દિલ્હીવાળાઓ I LOVE You. તમે કમાલ કરી દીધી. દિલ્હીની જનતાએ એક નવા રાજકારણને જન્મ આપ્યો છે. અરવિંદ કેજરીવાલે પરિવારજનો અને આપના કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. આ ઉપરાંત તેમણે હનુમાનજીનો પણ આભાર માન્યો હતો. નોંધનીય છે કે, કાર્યકર્તાઓને સંબોધ્યા પછી અરવિંદ કેજરીવાલ રોડ શો કરીને હનુમાનજીના મંદિર દર્શન કરવા જવાના છે.

આ પણ વાંચોઃ Delhi Election Result: શું આ 10 દમદાર મુદાના લીધે કેજરીવાલે દિલ્હીમાં જીત મેળવી?

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">