શારદા ચીટ ફંડ કેસમાં રાજીવ કુમારની ધરપકડ થઈ શકે છે, આ માટે ફરી એક વખત CBI તેમના ઘરે પહોંચી હતી

કલકત્તાના પૂર્વ કમિશનર રાજીવ કુમારના માથે ધરપકડની તલવાર અટકી છે. શારદા ચીટફંડ કેસમાં CBIએ પૂછપરછ માટે તેમને સમન્સ મોકલ્યું છે. તો બીજી તરફ આજે CBIના 8 જેટલા અધિકારીઓ તેમના ઘરે પહોચ્યા હતા. જો કે રાજીવ કુમાર તેમના ઘરે હાજર નથી. જે બાદ CBIના અધિકારીઓએ સ્થાનીક પોલીસને આ અંગે જાણકારી આપી છે. આવતીકાલ એટલે 27મેના રોજ […]

શારદા ચીટ ફંડ કેસમાં રાજીવ કુમારની ધરપકડ થઈ શકે છે, આ માટે ફરી એક વખત CBI તેમના ઘરે પહોંચી હતી
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 7:10 AM

કલકત્તાના પૂર્વ કમિશનર રાજીવ કુમારના માથે ધરપકડની તલવાર અટકી છે. શારદા ચીટફંડ કેસમાં CBIએ પૂછપરછ માટે તેમને સમન્સ મોકલ્યું છે. તો બીજી તરફ આજે CBIના 8 જેટલા અધિકારીઓ તેમના ઘરે પહોચ્યા હતા. જો કે રાજીવ કુમાર તેમના ઘરે હાજર નથી. જે બાદ CBIના અધિકારીઓએ સ્થાનીક પોલીસને આ અંગે જાણકારી આપી છે. આવતીકાલ એટલે 27મેના રોજ રાજીવ કુમારની પૂછપરછ માટે સમન્સ મોકલ્યું છે.

આ પણ વાંચોઃ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીના સ્વાસ્થય મુદ્દે ચાલી રહેલી ખબરો અંગે PIBના મહાનિર્દેશકે સમગ્ર વાતનો કર્યો ખુલાસો

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

CBIનું કહેવું છે કે, તે રાજીવ કુમારની કસ્ટડીમાં પૂછપરછ કરવા માગે છે. જેનો મતલબ એવો છે કે જો રાજીવ કુમાર CBI સામે પૂછપરછ દેવા હાજર થાય તો તેમની ધરપકડ કરવામાં આવી શકે છે. જો કે લોકસભા ચૂંટણી દરમિયાન રાજીવ કુમારની બદલી દિલ્હી કરી દેવાઈ હતી. જે બાદ આચાર સંહિતાની સમાપ્તી સાથે ફરી એક વખત તેમને કલક્તામાં હાજર થવાનું કહેવાયું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સૂત્રો મુજબ રાજીવ કુમાર આગોતરા જામીન માટે પશ્ચિમ બંગાળની સ્થાનીક કોર્ટમાં અરજી કરી શકે છે. જો કોર્ટે આગોતરા જામીન મંજૂર કરે છે તો પછી CBI તેમની ધરપકડ કરી શકશે નહીં. સુપ્રીમ કોર્ટ દ્વારા માત્ર 24 મે સુધી ધરપકડથી સંરક્ષણ મળ્યું હતું. આ બાદ એરપોર્ટ પર પણ નજર રાખવામાં આવે છે. રાજીવ કુમાર વિરુદ્ધ આરોપ છે કે શારદા ચીટફંડ અને રોઝવેલી સ્કીમની તપાસ દરમિયાન પુરાવા સાથે છેડછાડ કરવામાં આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">