Twitter પર અનિલ કપૂરને મળી મહારાષ્ટ્રના CM બનવાની ઓફર, જાણો પછી શું થયું?

મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. કોઈપણ પક્ષ એકલાં હાથે સરકાર બનાવી શકે તેવી સ્થિતિમાં નથી. ભાજપ અને શિવસેના વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે. શિવસેના 50-50ના ફોર્મ્યુલા પર અડગ છે તો ભાજપ કહે છે કે આવો કોઈ શરત જ નહોતી. Web Stories View more પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, […]

Twitter પર અનિલ કપૂરને મળી મહારાષ્ટ્રના CM બનવાની ઓફર, જાણો પછી શું થયું?
Follow Us:
| Updated on: Oct 31, 2019 | 1:36 PM

મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. કોઈપણ પક્ષ એકલાં હાથે સરકાર બનાવી શકે તેવી સ્થિતિમાં નથી. ભાજપ અને શિવસેના વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે. શિવસેના 50-50ના ફોર્મ્યુલા પર અડગ છે તો ભાજપ કહે છે કે આવો કોઈ શરત જ નહોતી.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   રાજકોટ: 2 કાર વચ્ચેની ટક્કરમાં 2ના મોત, 7 લોકો થયા ઈજાગ્રસ્ત

આ બાબતને લઈને સોશિયલ મીડિયા પર પણ રાજનીતિક ચર્ચાઓ ભારે ચાલી રહી છે. એક વિજય ગુપ્તા નામના યુઝર્સે કહ્યું કે જ્યાં સુધી કોઈ સરકાર બને ત્યાં સુધી અનિલ કપૂરને મુખ્યમંત્રી બનાવીને જોઈ લઈએ. આ ટ્વીટને લઈને ભારે સહમતી જોવા મળી રહી છે. લોકો કહે છે આમાં કશો વાંધો નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

https://twitter.com/AnilKapoor/status/1189753966311043072?s=20

બીજી બાજુ આ ટ્વીટનો રિપ્લાય અનિલ કપૂર પોતે પણ આપે છે. તેઓ રીટ્વીટ કરીને લખે છે કે હું નાયક જ ઠીક છું. તમને જણાવી દઈએ કે અનિલ કપૂરની ફિલ્મ નાયક ખૂબ જ પ્રખ્યાત થઈ છે. તેઓ એક દિવસના સીએમ બને છે અને મોટા નિર્ણયો લે છે જેના લીધે લોકોને લાભ થાય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મહારાષ્ટ્રમાં કોણ સરકાર બનાવશે એવી મથામણ હજુ ચાલી રહી છે. શિવસેના નારાજ છે તો ભાજપ 50-50 જેવા કોઈ ફોર્મ્યુલા પર વિશે હા પાડવા માટે તૈયાર નથી. જેના લીધે સોશિયલ મીડિયામાં લોકો અનિલ કપૂરને સીએમ બનાવવાની વાત કરી રહ્યાં છે. જો કે અનિલ કપૂરે ના પાડી દીધી છે. આમ મહારાષ્ટ્રની સત્તાને લઈને સોશિયલ મીડિયામાં ભારે રમૂઝ ચાલી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">