લોકસભાની ચૂંટણી પહેલા CM રૂપાણીના શહેરમાં કેમ ચાર રસ્તે મૂકાઈ આટલી મોટી ખરુશી? સોશિયલ મીડિયા અને લોકોમાં બની ચર્ચાનો વિષય

લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીથી લઈને ગુજરાતના સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલય સુધી તમામ જગ્યાઓ પર ખુરશીની ચર્ચા ચાલી રહી છે. સત્તાની ખુરશી હાંસલ કરવા માટે ઘણાં પ્રયાસો કરાઈ રહ્યાં છે. રાજકોટમાં ગુરૂવારે જ સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયના વાઈસ ચાન્સેલર અને પ્રો.વાઈસ ચાન્સેલરે પોતાનો કાર્યભાર સંભાળ્યો છે. ખુરશીની આ ચર્ચાની વચ્ચે રાજકોટ મહાનગર પાલિકાએ શહેરમાં પુનીતનગર સર્કલ પર 17 ફીટ લાંબી […]

લોકસભાની ચૂંટણી પહેલા CM રૂપાણીના શહેરમાં કેમ ચાર રસ્તે મૂકાઈ આટલી મોટી ખરુશી? સોશિયલ મીડિયા અને લોકોમાં બની ચર્ચાનો વિષય
Follow Us:
Khushbu Majithia
| Edited By: | Updated on: Feb 09, 2019 | 11:57 AM

લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીથી લઈને ગુજરાતના સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલય સુધી તમામ જગ્યાઓ પર ખુરશીની ચર્ચા ચાલી રહી છે. સત્તાની ખુરશી હાંસલ કરવા માટે ઘણાં પ્રયાસો કરાઈ રહ્યાં છે.

રાજકોટમાં ગુરૂવારે જ સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયના વાઈસ ચાન્સેલર અને પ્રો.વાઈસ ચાન્સેલરે પોતાનો કાર્યભાર સંભાળ્યો છે. ખુરશીની આ ચર્ચાની વચ્ચે રાજકોટ મહાનગર પાલિકાએ શહેરમાં પુનીતનગર સર્કલ પર 17 ફીટ લાંબી ખુરશી રાખી છે. આ ખરુશી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. ચારેય બાજુ આ ખુરશીની ચર્ચા થઈ રહી છે.

આ અંગે રાજકોટ મ્યુનિસિલપ કોર્પોરેશનના કમિશ્નર બંછાનિધિ પાનીએ કહ્યું કે તે સિમ્બોલ ઑફ રિફ્લેક્શન અંતર્ગત જન-ભાગીદારીથી 2 દિવસ પહેલા અહીં રાખવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તેમણે વધુમાં કહ્યું કે કે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરના 50થી વધુ સર્કલને જનભાગીદારીના સહયોગથી અલગ અલગ થીમમાં ડેવલોપ કરવામાં આવેશે.

આ થીમમાં બેટી બચાઓ, સ્વચ્છતા સંદેશ, બ્લડ ડોનેશન જેવા સમાજઉપયોગી મેસેજ સાથે સર્કલને ડેવલોપ કરાઈ રહ્યાં છે.

Rajkot municipal commissioner

40 સર્કલ અત્યાર સુધી તૈયાર થઈ ચૂક્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશને અત્યાર સુધી શહેરમાં 40 સર્કલ્સ ડેવલોપ કરી દીધા છે. જ્યારે, 10 માટે હજી પણ કામ ચાલુ છે. એક અંદાજો છે કે આવનારા 20 દિવસમાં બાકીના સર્કલ્સ પણ તૈયાર થઈ જશે. સાથે જ મ્યુનિસિપલ કમિશ્નરે એ વાતનો સ્વીકાર કરતા કહ્યું છે,

“અમને ખબર છે કે અમે જે આ ખુરશી રાખી છે તે દેશમાં ચર્ચાનો વિષય બની જશે.”

આગામી લોકસભા ચૂંટણીમાં દરેક રાજકીય પાર્ટી સત્તાની ખુરશી પર કબજો કરવાનો તનતોડ મહેનત કરશે. એવામાં રાજકોટની આ ખુરશીના કારણે રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે.

[yop_poll id=1246]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">