ભાજપનાં ભીષ્મપિતામહ કેશુબાપાનાં નિધનથી શોકની લાગણી, કેશુબાપાનાં રાજકીય જીવનનાં આ રહ્યા હતા ઉતાર ચઢાવ

કેશુભાઇ પટેલ. ભાજપના એક એવા દિગ્ગજ નેતા જેમને લોકો કેશુબાપા નામથી જ બોલાવતા એક એવા દિગ્ગજ નેતા જે બે બે વખત ગુજરાતના મુખ્યપ્રધાન પદ પર રહ્યા. તેમની લોકપ્રિયતા એટલી કે ભાજપે પ્રથમ વખત કેશુબાપાના નેતૃત્વમાં જ સત્તાનો સ્વાદ ચાખ્યો GFX IN ભીષ્મપિતામહની વિદાય (હેડીંગ) જૂનાગઢના વિસાવદરમાં 24 જૂલાઇ 1928ના રોજ જન્મ એક સમયે આજીવિકા માટે […]

ભાજપનાં ભીષ્મપિતામહ કેશુબાપાનાં નિધનથી શોકની લાગણી, કેશુબાપાનાં રાજકીય જીવનનાં આ રહ્યા હતા ઉતાર ચઢાવ
Follow Us:
| Updated on: Oct 29, 2020 | 2:47 PM

કેશુભાઇ પટેલ. ભાજપના એક એવા દિગ્ગજ નેતા જેમને લોકો કેશુબાપા નામથી જ બોલાવતા એક એવા દિગ્ગજ નેતા જે બે બે વખત ગુજરાતના મુખ્યપ્રધાન પદ પર રહ્યા. તેમની લોકપ્રિયતા એટલી કે ભાજપે પ્રથમ વખત કેશુબાપાના નેતૃત્વમાં જ સત્તાનો સ્વાદ ચાખ્યો

GFX IN ભીષ્મપિતામહની વિદાય (હેડીંગ) જૂનાગઢના વિસાવદરમાં 24 જૂલાઇ 1928ના રોજ જન્મ એક સમયે આજીવિકા માટે અનાજ દળવાની ચલાવતા હતા ઘંટી 15 વર્ષની વયે અનાજ દળવાની ઘંટી ચલાવતા હતા 1945માં 17 વર્ષની વયે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘમાં જોડાયા સંઘની વિચારધારાના પ્રચાર માટે ગામેગામ ફરતા હતા 1975માં કટોકટી લગાઈ ત્યારે લડતમાં રહ્યા હતા મોખરે કટોકટી દરમિયાને તેમણે ભોગવ્યો હતો જેલવાસ 1977માં લોકસભાની ચૂંટણી લડ્યા અને ભારે બહુમતીથી જીત્યા અટલજીના આદેશથી બેઠક છોડી વિધાનસભાની ચૂંટણી લડ્યા 1978થી 1980 સુધી જનતા મોરચાની સરકારમાં કૃષિપ્રધાન રહ્યા નર્મદા યોજનાના આગળ ધપાવવા કેશુબાપા ઝનુનથી લડ્યા હતા GFX OUT

કેશુબાપાએ પોતાના જીવન દરમિયાન સંઘર્ષ પણ ઘણો કર્યો.. હંમેશા ડાઉન ટુ અર્થ રહેનારા કેશુબાપાએ લાખો ચાહકોનો અતુટ પ્રેમ મેળવ્યો હતો. ખાસ કરીને પટેલ સમાજ અને પટેલ વૉટબેંક પર તેમની સારી એવી પક્કડ હતી.. અને તેના કારણે જ તેઓ GFX IN બે વખત રહ્યા ગુજરાતના મુખ્યપ્રધાન માર્ચ 1995થી ઓક્ટોબર 1995 સુધી હતા મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ બળવો કરતા 8 મહિનામાં જ રાજીનામું આપવુ પડ્યું 1998માં ફરી ભાજપની સરકાર બની અને તેઓ ફરી મુખ્યપ્રધાન બન્યા માર્ચ 1998થી ઓક્ટોબર 2001 સુધી મુખ્યપ્રધાન પદે રહ્યા 2001માં ભૂકંપમાં નબળી કામગીરીના આરોપ બાદ કેશુબાપાએ રાજીનામું આપ્યું 2002માં રાજ્યસભાના સભ્ય તરીકે બિનહરીફ ચૂંટાયા 2012માં ભાજપ પક્ષમાં રાજીનામું આપી નવો પક્ષ રચ્યો 2012માં ગુજરાત પરિવર્તન પાર્ટી નામનો નવો પક્ષ રચ્યો 2014માં જ GPPના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી રાજકીય સંન્યાસ લીધો સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકેની જવાબદારી તેઓ સંભાળતા રહ્યા GFX OUT

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આમ, બે બે વખત મુખ્યપ્રધાન, ત્યારબાદ ભૂકંપમાં નબળી કામગીરીના આરોપો અને મુખ્યપ્રધાન પદેથી રાજીનામું અને છેલ્લે જીપીપી નામનો નવો પક્ષ બનાવવા સુધી તેમણે ઘણા ચઢાવ ઉતાર જોયા.. જો કે તેમના બાહોસ સ્વભાવ, પીઢ રાજકારણી અને લોકપ્રિયતાના કારણે લોકો તેમને હંમેશા યાદ કરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
g clip-path="url(#clip0_868_265)">