નરેન્દ્ર મોદીએ ફરી એક વખત શપથ લઈને બીજી વખત PM બન્યા છે પરંતુ નીતિશ કુમારની પાર્ટીમાંથી કોઈ મંત્રી બનશે નહીં

નરેન્દ્ર મોદીની શપથવિધિમાં મંત્રીઓ શપથ લેવાના છે તે વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. નીતિશ કુમારની પાર્ટીના કોઈ પણ સાંસદ પ્રધાન તરીકે શપથ લેશે નહીં. એટલે પ્રધાનમંડળમાં JDU સામેલ નહીં થાય. તો બીજી તરફ ઉત્તર પ્રદેશમાંથી અનુપ્રિયા પટેલ પણ શપથ લેવાના નથી. JDUને લઈને એવી માહિતી સામે આવે છે કે મંત્રી મંડળમાં ત્રણ સાંસદોને […]

નરેન્દ્ર મોદીએ ફરી એક વખત શપથ લઈને બીજી વખત PM બન્યા છે પરંતુ નીતિશ કુમારની પાર્ટીમાંથી કોઈ મંત્રી બનશે નહીં
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 6:59 AM

નરેન્દ્ર મોદીની શપથવિધિમાં મંત્રીઓ શપથ લેવાના છે તે વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. નીતિશ કુમારની પાર્ટીના કોઈ પણ સાંસદ પ્રધાન તરીકે શપથ લેશે નહીં. એટલે પ્રધાનમંડળમાં JDU સામેલ નહીં થાય. તો બીજી તરફ ઉત્તર પ્રદેશમાંથી અનુપ્રિયા પટેલ પણ શપથ લેવાના નથી. JDUને લઈને એવી માહિતી સામે આવે છે કે મંત્રી મંડળમાં ત્રણ સાંસદોને પ્રધાનનું પદ આપવાની માગણી હતી. જેમાં એક 2 કેબિનેટ અને 1 રાજ્યમંત્રી તરીકે પ્રધાનોને સ્થાન આપવાની માગણી હતી. તો સામે માત્ર એક જ પ્રધાન પદ તરીકે જગ્યા અપાઈ હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ પણ વાંચોઃ 1994માં PM નરેન્દ્ર મોદી સાથે અમેરિકા ગયા હતા આ નેતા અને હવે કેબિનેટમાં મંત્રી બની શકે છે

ત્યારે નીતિશ કુમાર શપથ ગ્રહણમાં હાજર રહ્યા છે. તે પહેલા પત્રકારો સાથેની વાતમાં તેમણે કહ્યું કે JDUમાંથી તેમને માત્ર એક વ્યક્તિની જરૂર હતી. પરંતુ અમારી પાર્ટીએ સામેથી જ કહ્યું કે અમારે મંત્રીપદની જરૂર નથી. આ કોઈ મોટો મુદ્દો પણ નથી. મંત્રીપદ વગર પણ JDU પૂરી રીતે NDAના સંગઠનમાં સામેલ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">