ગૃહ પ્રધાન બન્યા પછી અમિત શાહ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના આ સ્થાન પર પોતાનો કાર્યકાળ પસાર કરશે

PM મોદીની નવી સરકારમાં ગૃહપ્રધાન બનેલા અમિત શાહ હવે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાયપેયીના ઘરમાં સ્થાન મેળવશે. ગૃહપ્રધાન અમિત શાહને દિલ્હી ખાતે 6એ કૃષ્ણ મેનન માર્ગ પર બંગલાની વહેચણી કરાઈ છે. આ બંગલામાં અટલ બિહારી વાજપેયીને આપવામાં આવ્યો હતો. જે બાદ હવે અમિત શાહ રહેશે. અટલ બિહારી વાજપેયી પહેલા આ બંગલો DMKના સાંસદ મુરાસલીની પાસે […]

ગૃહ પ્રધાન બન્યા પછી અમિત શાહ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના આ સ્થાન પર પોતાનો કાર્યકાળ પસાર કરશે
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 6:42 AM

PM મોદીની નવી સરકારમાં ગૃહપ્રધાન બનેલા અમિત શાહ હવે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાયપેયીના ઘરમાં સ્થાન મેળવશે. ગૃહપ્રધાન અમિત શાહને દિલ્હી ખાતે 6એ કૃષ્ણ મેનન માર્ગ પર બંગલાની વહેચણી કરાઈ છે. આ બંગલામાં અટલ બિહારી વાજપેયીને આપવામાં આવ્યો હતો. જે બાદ હવે અમિત શાહ રહેશે. અટલ બિહારી વાજપેયી પહેલા આ બંગલો DMKના સાંસદ મુરાસલીની પાસે હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આ પણ વાંચોઃ નાણા પ્રધાન નિર્મલા સિતારમણે સોશિયલ મીડિયાના માધ્યમથી બજેટ માટે લોકો પાસે કરી આ અપીલ

તો અમિત શાહ અગાઉ અકબર રોડ પરના બંગલા નંબર 11માં વસવાટ કરતા હતા. જે તેમને પાર્ટીના અધ્યક્ષના રૂપમાં આપવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીના પદથી પોતાના અંતિમ શ્વાસ સુધી અટલજીએ આ ઘરમાં જ વસવાટ કર્યો હતો.

સરકારમાં ગૃહ પ્રધાન તરીકે શાહનો આ છઠ્ઠો દિવસ છે. બુધવારે ઈદની રજા હોવા છતાં તેઓ પોતાના વિભાગમાં પહોંચ્યા હતા. અને ખાસ મુદ્દાઓ પર અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. અત્યાર સુધી કાશ્મીરના મુદ્દે અમિત શાહે 3 વખત બેઠક કરી ચૂક્યા છે. તો પહેલા દિવસે જ 22 વિભાગની તેમણે પ્રેજેન્ટેશન લીધું હતું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">