એક નહીં પરંતુ 5 પ્રકારની હોય છે તુલસી, જાણો તેની વિશેષતા, જુઓ તસવીરો

ભારતમાં મોટાભાગના ઘરોમાં તુલસીનો છોડ જોવા મળે છે. તુલસીના છોડનું ધાર્મિક મહત્વની સાથે તેના ઔષધીય ગુણો માટે જાણીતો છે. તે સ્વાસ્થ્ય અને ત્વચા માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા, પાચનતંત્રમાં સુધારો કરવા અને ત્વચા અને વાળ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

| Updated on: Aug 30, 2024 | 8:23 AM
4 / 5
વન તુલસીનો છોડ : આ તુલસીને  જંગલી તુલસી અને તુલસી બાર્બરી પણ કહેવામાં આવે છે. આ જાતના છોડની ઊંચાઈ 60 થી 90 સેન્ટિમીટર હોય છે. તેના છોડમાં આખા વર્ષ દરમિયાન ફૂલ આપે છે. ફૂલો સફેદ, ગુલાબી અથવા જાંબલી રંગના અને સુગંધિત હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં આ છોડને ઘરમાં લગાવવાની મનાઈ છે.

વન તુલસીનો છોડ : આ તુલસીને જંગલી તુલસી અને તુલસી બાર્બરી પણ કહેવામાં આવે છે. આ જાતના છોડની ઊંચાઈ 60 થી 90 સેન્ટિમીટર હોય છે. તેના છોડમાં આખા વર્ષ દરમિયાન ફૂલ આપે છે. ફૂલો સફેદ, ગુલાબી અથવા જાંબલી રંગના અને સુગંધિત હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં આ છોડને ઘરમાં લગાવવાની મનાઈ છે.

5 / 5
લીંબુ તુલસી : આ તુલસીમાં તુલસી અને લેમન ગ્રાસ બંનેના ગુણો હાજર છે. આ જાતના તુલસીના પાન લીંબુ જેવા સુગંધિત હોય છે. આ તુલસીમાં  વિટામીન A ભરપૂર માત્રામાં હોય છે.

લીંબુ તુલસી : આ તુલસીમાં તુલસી અને લેમન ગ્રાસ બંનેના ગુણો હાજર છે. આ જાતના તુલસીના પાન લીંબુ જેવા સુગંધિત હોય છે. આ તુલસીમાં વિટામીન A ભરપૂર માત્રામાં હોય છે.