સાફ કર્યા પછી પણ પગમાંથી આવે છે દુર્ગંધ, આ ઘરેલું ઉપાય કરો ફોલો

|

Mar 10, 2024 | 1:17 PM

પગમાં દુર્ગંધ આવવાનું સૌથી મોટું કારણ એ છે કે તમને વધુ પડતો પરસેવો થતો હોય. આ સિવાય કેટલાક લોકો ટાઈટ શૂઝ પહેરે છે, જેના કારણે પગમાં હવા નથી મળતી અને જલ્દીથી પગમાંથી દુર્ગંધ આવવા લાગે છે.

1 / 5
ઉનાળાની ઋતુ શરૂ થતાની સાથે જ મોટાભાગના લોકો પરસેવાની દુર્ગંધથી પરેશાન થઈ જાય છે. પરસેવાના કારણે માત્ર શરીરમાંથી દુર્ગંધ આવતી નથી, કેટલાક લોકોના પગમાંથી પણ દુર્ગંધ આવે છે. ઘણી વખત પગની દુર્ગંધને કારણે લોકો શરમ અનુભવે છે.

ઉનાળાની ઋતુ શરૂ થતાની સાથે જ મોટાભાગના લોકો પરસેવાની દુર્ગંધથી પરેશાન થઈ જાય છે. પરસેવાના કારણે માત્ર શરીરમાંથી દુર્ગંધ આવતી નથી, કેટલાક લોકોના પગમાંથી પણ દુર્ગંધ આવે છે. ઘણી વખત પગની દુર્ગંધને કારણે લોકો શરમ અનુભવે છે.

2 / 5
પગમાં દુર્ગંધ આવવાનું સૌથી મોટું કારણ એ છે કે તમને વધુ પડતો પરસેવો આવે છે. આ સિવાય કેટલાક લોકો ટાઈટ શૂઝ પહેરે છે. જેના કારણે પગમાં હવા નથી મળતી અને જલ્દીથી પગમાંથી દુર્ગંધ આવવા લાગે છે. ઘણી વખત ગંદા મોજાં પહેરવાથી પણ પગમાં દુર્ગંધ આવે છે. આ સિવાય પગમાં બેક્ટેરિયા વધવાને કારણે દુર્ગંધની સમસ્યા પણ થઈ શકે છે.

પગમાં દુર્ગંધ આવવાનું સૌથી મોટું કારણ એ છે કે તમને વધુ પડતો પરસેવો આવે છે. આ સિવાય કેટલાક લોકો ટાઈટ શૂઝ પહેરે છે. જેના કારણે પગમાં હવા નથી મળતી અને જલ્દીથી પગમાંથી દુર્ગંધ આવવા લાગે છે. ઘણી વખત ગંદા મોજાં પહેરવાથી પણ પગમાં દુર્ગંધ આવે છે. આ સિવાય પગમાં બેક્ટેરિયા વધવાને કારણે દુર્ગંધની સમસ્યા પણ થઈ શકે છે.

3 / 5
મીઠાના પાણીનો ઉપયોગ : પગમાંથી દુર્ગંધ દૂર કરવા માટે તમે મીઠાના પાણીનો ઉપયોગ કરી શકો છો. આ માટે એક ડોલને હુંફાળા પાણીથી ભરો અને તેમાં એક ચમચી મીઠું નાખો. હવે તમારા પગને આ પાણીમાં 15 મિનિટ સુધી પલાળી રાખો. અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર તમારા પગને મીઠાના પાણીમાં પલાળવાથી તમે ઝડપથી પગની દુર્ગંધથી છુટકારો મેળવી શકશો.

મીઠાના પાણીનો ઉપયોગ : પગમાંથી દુર્ગંધ દૂર કરવા માટે તમે મીઠાના પાણીનો ઉપયોગ કરી શકો છો. આ માટે એક ડોલને હુંફાળા પાણીથી ભરો અને તેમાં એક ચમચી મીઠું નાખો. હવે તમારા પગને આ પાણીમાં 15 મિનિટ સુધી પલાળી રાખો. અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર તમારા પગને મીઠાના પાણીમાં પલાળવાથી તમે ઝડપથી પગની દુર્ગંધથી છુટકારો મેળવી શકશો.

4 / 5
ગુલાબજળનો ઉપયોગ કરો : ગુલાબજળનો ઉપયોગ કરીને પગની દુર્ગંધ દૂર કરી શકાય છે. પગમાંથી દુર્ગંધ દૂર કરવા માટે, સૌ પ્રથમ તમારા પગને સાબુ અથવા બોડી વોશની મદદથી ધોઈ લો. આ પછી પગ પર ગુલાબજળ સ્પ્રે કરો અને થોડી વાર પછી મોઈશ્ચરાઈઝર લગાવો.

ગુલાબજળનો ઉપયોગ કરો : ગુલાબજળનો ઉપયોગ કરીને પગની દુર્ગંધ દૂર કરી શકાય છે. પગમાંથી દુર્ગંધ દૂર કરવા માટે, સૌ પ્રથમ તમારા પગને સાબુ અથવા બોડી વોશની મદદથી ધોઈ લો. આ પછી પગ પર ગુલાબજળ સ્પ્રે કરો અને થોડી વાર પછી મોઈશ્ચરાઈઝર લગાવો.

5 / 5
બેકિંગ સોડા : પગમાંથી દુર્ગંધ બેક્ટેરિયા અને ચેપને કારણે થઈ શકે છે. આ બેક્ટેરિયા અને ઈન્ફેક્શનથી છુટકારો મેળવવા માટે તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. આ માટે હૂંફાળા પાણીમાં બેકિંગ સોડા મિક્સ કરો અને તમારા પગને થોડી વાર તેમાં ડૂબાડી રાખો. અઠવાડિયામાં 2-3 વાર આમ કરવાથી તમને પગની દુર્ગંધથી જલ્દી છુટકારો મળશે.

બેકિંગ સોડા : પગમાંથી દુર્ગંધ બેક્ટેરિયા અને ચેપને કારણે થઈ શકે છે. આ બેક્ટેરિયા અને ઈન્ફેક્શનથી છુટકારો મેળવવા માટે તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. આ માટે હૂંફાળા પાણીમાં બેકિંગ સોડા મિક્સ કરો અને તમારા પગને થોડી વાર તેમાં ડૂબાડી રાખો. અઠવાડિયામાં 2-3 વાર આમ કરવાથી તમને પગની દુર્ગંધથી જલ્દી છુટકારો મળશે.

Next Photo Gallery