Turmeric : હળદરના પોષક તત્વોથી થશે ફાયદો, પણ વધુ પડતા સેવનથી થશે ‘આ’ ગેરફાયદા!

હળદર આપણા કિચનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ એક એવો મસાલો છે જેનો ઉપયોગ માત્ર ભોજનનો સ્વાદ વધારવા માટે જ નથી થતો પરંતુ તેનો ઉપયોગ અનેક બ્યુટી પ્રોડક્ટ્સમાં તેમજ આયુર્વેદિક દ્રષ્ટીએ પણ થાય છે. હળદરમાં ઘણા પોષક તત્વો હોય છે. તમે હંમેશા હળદરના ફાયદા વિશે વાંચ્યું હશે, પરંતુ શું તમે તેના ગેરફાયદા જાણો છો? હળદરના વધુ પડતા સેવનની આડ અસરો શું છે? તે જાણો

| Edited By: | Updated on: Oct 26, 2023 | 11:54 AM
4 / 5
હળદરના વધુ પડતા સેવનથી ખંજવાળ અને ચકામા જેવી સમસ્યા થઈ શકે છે. હળદરને ત્વચા માટે ઉત્તમ માનવામાં આવે છે, તેના ઘણા ફાયદા છે. હળદરના વધુ પડતા સેવનથી રક્ત કોશિકાઓ પર ખરાબ અસર પડે છે.

હળદરના વધુ પડતા સેવનથી ખંજવાળ અને ચકામા જેવી સમસ્યા થઈ શકે છે. હળદરને ત્વચા માટે ઉત્તમ માનવામાં આવે છે, તેના ઘણા ફાયદા છે. હળદરના વધુ પડતા સેવનથી રક્ત કોશિકાઓ પર ખરાબ અસર પડે છે.

5 / 5
ઘણી વખત આપણને ઘણી બધી વસ્તુઓથી એલર્જી હોય છે પરંતુ આપણે તેના વિશે જાણતા નથી. એક અલગ એલર્જી ટેસ્ટ પણ કરવામાં આવે છે. જો તમને એલર્જી હોય તો ભૂલથી પણ હળદરનું સેવન ન કરો. તેનું સેવન કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.
(Desclaimer : આ સલાહ સહિત આ સામગ્રી ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. આ લેખ માત્ર જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી. TV 9 gujarati આ માહિતી માટે જવાબદાર નથી.)

ઘણી વખત આપણને ઘણી બધી વસ્તુઓથી એલર્જી હોય છે પરંતુ આપણે તેના વિશે જાણતા નથી. એક અલગ એલર્જી ટેસ્ટ પણ કરવામાં આવે છે. જો તમને એલર્જી હોય તો ભૂલથી પણ હળદરનું સેવન ન કરો. તેનું સેવન કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. (Desclaimer : આ સલાહ સહિત આ સામગ્રી ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. આ લેખ માત્ર જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી. TV 9 gujarati આ માહિતી માટે જવાબદાર નથી.)