પીએમ મોદીને પ્રભાવિત કરી અને સેલ્ફી લેનાર કોણ છે કાશ્મીરનો નાઝીમ ?

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. આ સમયગાળા દરમિયાન તેમણે ઘણી યોજનાઓનો શિલાન્યાસ કર્યો અને ઘણી વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. નાઝીમે પીએમ મોદી સાથે સેલ્ફી લેવાની દિલની ઈચ્છા વ્યક્ત કરી હતી

પીએમ મોદીને પ્રભાવિત કરી અને સેલ્ફી લેનાર કોણ છે કાશ્મીરનો નાઝીમ ?
Follow Us:
| Updated on: Mar 07, 2024 | 3:50 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જમ્મુ અને કાશ્મીરની મુલાકાત દરમિયાન બક્ષી સ્ટેડિયમ ખાતે વિકસિત ભારતના લાભાર્થીઓ સાથે વાતચીત કરી. જ્યારે તેઓ નાઝીમ નામના લાભાર્થી સાથે વાત કરી રહ્યા હતા ત્યારે નાઝીમે પીએમ મોદી સાથે સેલ્ફી લેવાની દિલની ઈચ્છા વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ આ યુવકની ઈચ્છા પૂરી કરી અને આ સેલ્ફી પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે.

મારા મિત્ર નાઝીમ સાથે એક યાદગાર સેલ્ફી: PM મોદી

જ્યારે નાઝિમે પીએમ મોદીને સેલ્ફી માટે પૂછ્યું, ત્યારે તેમણે જવાબ આપ્યો, “ચોક્કસ, હું એસપીજી ટીમને તમને મારી પાસે લાવવા માટે કહીશ. ચોક્કસ સાથે સેલ્ફી લઈશ. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ શેર કરતી વખતે, પીએમ મોદીએ કહ્યું, “મારા મિત્ર નાઝીમ સાથે એક યાદગાર સેલ્ફી. હું તેના સારા કામથી પ્રભાવિત થયો હતો. જાહેર સભામાં તેણે સેલ્ફી લેવાની વિનંતી કરી અને તેને મળીને ખુશ થયો. તેના ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

નાઝિમે પીએમ મોદી સાથે વાત કરી

વિકસિત ભારતના લાભાર્થી નાઝિમે પીએમ મોદી સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, હું મધમાખીઓના પોડામાંથી મધ કાઢવાનું કામ કરું છું. મેં 5 હજાર કિલો મધ વેચ્યું છે. મેં વિચાર્યું કે આનો લાભ હું એકલો જ નહીં લઈશ, મારી સાથે અન્ય યુવાનોને પણ સામેલ કરીશ. ધીમે ધીમે લગભગ 100 લોકો મારી સાથે જોડાયા. અમને 2023માં FPO મળ્યો અને તે પછી કોઈ ચિંતા નથી. અમે પણ દેશ સાથે આગળ વધ્યા છીએ.”

આ દરમિયાન પીએમ મોદીએ નાઝીમને પૂછ્યું કે જ્યારે તેઓ ભણતા હતા ત્યારે તેમનું સપનું શું હતું? આના જવાબમાં નાઝિમે કહ્યું, “જ્યારે હું 10મા ધોરણમાં હતો ત્યારે મારા પરિવારના સભ્યો મને ડૉક્ટર અથવા એન્જિનિયર બનવા માટે કહેતા હતા, પણ મેં મારા પરિવારના સભ્યોની વાત ન સાંભળી.”

આ પણ વાંચો: PM મોદી પર નિવેદન આપીને ફસાયા રાહુલ ગાંધી, ચૂંટણી પંચે આપી ચેતવણી

Latest News Updates

આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
g clip-path="url(#clip0_868_265)">