કેન્દ્રીય રાજ્યપ્રધાન સુરેશ અંગડીનું કોરોનાના કારણે થયું અવસાન
કેન્દ્રીય રાજ્યપ્રધાન સુરેશ અંગડીનું નિધન થયું છે. સુરેશ અંગડીનું કોરોના વાઈરસના કારણે અવસાન થયું છે. તમને જણાવી દઈએ કે સુરેશ અંગડી છેલ્લા બે સપ્તાહથી એઈમ્સમાં દાખલ હતા. & Web Stories View more 20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી […]
કેન્દ્રીય રાજ્યપ્રધાન સુરેશ અંગડીનું નિધન થયું છે. સુરેશ અંગડીનું કોરોના વાઈરસના કારણે અવસાન થયું છે. તમને જણાવી દઈએ કે સુરેશ અંગડી છેલ્લા બે સપ્તાહથી એઈમ્સમાં દાખલ હતા.
&
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો