મોદી સરકારની આ યોજના નવા રૂપ સાથે શરૂ થશે, 40 કરોડ લોકોને મફતમાં મળશે સારવાર

દેશના મધ્યમ વર્ગના નાગરિકોને વધુ સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે, સરકાર આયુષ્માન ભારત યોજનાનો બીજો તબક્કો, આયુષ્માન યોજના 2.0 તૈયાર કરી રહી છે.

મોદી સરકારની આ યોજના નવા રૂપ સાથે શરૂ થશે, 40 કરોડ લોકોને મફતમાં મળશે સારવાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2023 | 7:43 PM

સરકાર આયુષ્માન ભારતની સાથે આયુષ્માન 2.0 યોજના લાગુ કરવા માંગે છે. તેથી, નાણાકીય સમસ્યાઓ અને પડકારોને ધ્યાનમાં રાખીને, સરકાર અન્ય વિકલ્પો શોધી રહી છે. દેશના મધ્યમ વર્ગના નાગરિકોને વધુ સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે, સરકાર આયુષ્માન ભારત યોજનાનો બીજો તબક્કો, આયુષ્માન યોજના 2.0 તૈયાર કરી રહી છે.

આયુષ્માન 2.0

આ યોજના દ્વારા સરકાર દેશના લગભગ 40 કરોડ લોકોને મફત સારવાર આપશે. સરકાર નાણાકીય સમસ્યાઓ અને પડકારોને ધ્યાનમાં રાખીને આયુષ્માન ભારતની આયુષ્માન યોજનાના બીજા તબક્કાને લાગુ કરવા માટે અન્ય વિકલ્પો શોધી રહી છે, જેથી આ યોજનાને વહેલી તકે લાગુ કરી શકાય. જેનો લાભ પ્રજા લઈ શકે.

આ પણ વાંચો : તાંબાના વાસણમાં કેમ પીવું જોઈ પાણી? રાજીવ દીક્ષિતે જણાવ્યા ફાયદા

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

સૂત્રોના જણાવ્યા અનુસાર, નીતિ આયોગ અને આરોગ્ય મંત્રાલય વસ્તીના આ વર્ગને આરોગ્ય કવચ પ્રદાન કરવા માટે અપગ્રેડ યોજનાની રૂપરેખા પર કામ કરી રહી છે. આ ઉપરાંત, વિવિધ વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે, જેમાં યોજનાના લાભાર્થીઓને આંશિક યોગદાન સાથે આયુષ્માન ભારત જેવું 5 લાખ રૂપિયાનું કવરેજ પ્રદાન કરવા સાથે અન્ય સુવિધાઓ પણ કરાવવા તરફ કામગીરી કરવામાં આવી રહ્યું છે.

આરોગ્ય વીમા કંપનીઓને આર્થિક રીતે સક્ષમ પેકેજ સાથે લોકોની વચ્ચે આવવા માટે સક્ષમ બનવા અને સામાન્ય લોકોને વ્યાજબી કિંમતે સારવાર માટે કવરેજ પૂરું પાડે. કમિશને વીમા કંપનીઓ સાથે ઘણીવાર વાટાઘાટો કર્યા છે અને ડ્રાફ્ટ પોલિસી ટૂંક સમયમાં તૈયર કરવામાં આવશે.

આ યોજના 2018માં શરૂ કરવામાં આવી હતી

2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી આયુષ્માન ભારત યોજના ઓછી આવક ધરાવતા લોકો માટે 5 લાખ રૂપિયા સુધીની હેલ્થકેરનું કવચ પૂરું પડે છે. આ યોજના લગભગ 110 મિલિયન ગરીબ અને નબળા પરિવારો (લગભગ 500 મિલિયન લાભાર્થીઓ) ને સરકાર દ્વારા લાભ આપવામાં આવી રહ્યીયો છે.

સરકાર દ્વારા હેલ્થ કવરેજ વિસ્તારવાનું માંગ

સરકારનું માનવું છે કે અગાઉની આયુષ્માન ભારત યોજના હેઠળ નીચેની 40% વસ્તીને આવરી લેવામાં આવી છે અને વધુ આવક ધરાવતી વસ્તી તેમના પોતાના ખર્ચે આરોગ્ય સેવા ભોગવી શકે છે અથવા થોડું સ્વાસ્થ્ય કવરેજ મેળવી શકે છે, પરંતુ આયુષ્માન યોજના 2.0 નો ઉદ્દેશ્ય મધ્યમ વર્ગની ઓછી આવક ધરાવતા લોકોને મદદ પૂરી પાડવાનો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સામાન્ય લોકોને મદદ કરવા માટેનું ફંડ સરકાર માટે ચિંતાનો વિષય નથી. કારણ કે તે હેલ્થ કવરેજને વિસ્તારવા માંગે છે. મહત્વનું છે કે ટૂંક સમયમાં મધ્યમ વર્ગ માટે સરકાર આરોગ્ય ક્ષેત્રે સારા સમાચાર આપે તેની તૈયારીઓ હાથ ધરી રહી છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">