AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajiv Dixit Health Tips: તાંબાના વાસણમાં કેમ પીવું જોઈ પાણી? રાજીવ દીક્ષિતે જણાવ્યા ફાયદા

જો તમે તાંબાના વાસણમાં પાણી પીઓ છો તો તેનાથી આયર્નની ઉણપ દૂર થઈ શકે છે. તેનાથી એનિમિયા જેવી ગંભીર સમસ્યાઓથી પણ બચી શકાય છે.

Rajiv Dixit Health Tips: તાંબાના વાસણમાં કેમ પીવું જોઈ પાણી? રાજીવ દીક્ષિતે જણાવ્યા ફાયદા
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2023 | 8:03 PM
Share

ઘણીવાર તમે લોકોને તાંબાના વાસણમાં પાણી પીતા જોયા હશે. ઘરના વડીલો અને ડોક્ટરો પણ તાંબાના વાસણમાં પાણી પીવાની સલાહ આપે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે આપણને તાંબાના વાસણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવે છે? આજે અમે તમને આ વિશે જણાવીશું. તમને જણાવી દઈએ કે આયુર્વેદમાં તાંબાના વાસણમાં પાણી પીવાના અનેક ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. તાંબામાં રહેલું પાણી પીવાથી આપણા શરીરને ઘણા ફાયદા થાય છે. આ રિપોર્ટ દ્વારા અમે તમને તાંબાના વાસણમાં પાણી પીવાથી થતા ફાયદાઓ વિશે જણાવીશું.

 આ પણ વાચો: Rajiv Dixit Health Tips: નાની ઉંમરે કેમ સફેદ થઈ જાય છે વાળ? રાજીવ દીક્ષિતે જણાવ્યા ઘરેલુ ઉપાય

પેટની ચરબી ઓછી કરે છે

તાંબાના વાસણમાં પાણી પીવાથી આપણે આપણા પેટની ચરબી ઘટાડી શકીએ છીએ. આ ઉપરાંત તે તમારા વધતા વજનને નિયંત્રિત કરવાની ક્ષમતા પણ ધરાવે છે. તાંબાના વાસણમાં પાણી પીવાથી મેટાબોલિઝમ વધે છે. આ સાથે તે આપણા પાચનતંત્રને પણ સ્વસ્થ રાખે છે.

કેન્સરના કોષોને વધતા અટકાવે છે

તમને જાણીને નવાઈ લાગશે કે તાંબાના વાસણમાં પાણી પીવાથી કેન્સરના કોષોને વધતા અટકાવી શકાય છે. તમને જણાવી દઈએ કે કોપરમાં એન્ટીઓક્સીડેન્ટ અને કેન્સર વિરોધી ગુણો પણ જોવા મળે છે, જે કેન્સરને શરીરમાં વધતા અટકાવે છે. આ સિવાય તે તમને ફ્રી રેડિકલથી પણ બચાવી શકે છે. જો તમે તમારા શરીરને સ્વસ્થ રાખવા માંગો છો તો તાંબાના વાસણમાં પાણી અવશ્ય પીઓ.

એનિમિયાની સમસ્યા દૂર થાય છે

તમને જણાવી દઈએ કે તાંબામાં ભરપૂર માત્રામાં આયર્ન જોવા મળે છે, જે આપણા શરીરમાં આયર્નની ઉણપને દૂર કરે છે. જો તમે તાંબાના વાસણમાં પાણી પીઓ છો તો તેનાથી આયર્નની ઉણપ દૂર થઈ શકે છે. તેનાથી એનિમિયા જેવી ગંભીર સમસ્યાઓથી પણ બચી શકાય છે.

પેટની સમસ્યા દૂર કરે છે

કોપર આપણા શરીરમાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરવામાં અસરકારક છે. તે આપણા પેટના ઈન્ફેક્શન, ઘા અને અલ્સરની સમસ્યાને દૂર કરે છે. જો તમે પેટની કોઈ સમસ્યાથી પરેશાન છો તો તાંબાના વાસણમાં પાણી નિયમિત પીવો.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">