AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajiv Dixit Health Tips: તાંબાના વાસણમાં કેમ પીવું જોઈ પાણી? રાજીવ દીક્ષિતે જણાવ્યા ફાયદા

જો તમે તાંબાના વાસણમાં પાણી પીઓ છો તો તેનાથી આયર્નની ઉણપ દૂર થઈ શકે છે. તેનાથી એનિમિયા જેવી ગંભીર સમસ્યાઓથી પણ બચી શકાય છે.

Rajiv Dixit Health Tips: તાંબાના વાસણમાં કેમ પીવું જોઈ પાણી? રાજીવ દીક્ષિતે જણાવ્યા ફાયદા
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2023 | 8:03 PM
Share

ઘણીવાર તમે લોકોને તાંબાના વાસણમાં પાણી પીતા જોયા હશે. ઘરના વડીલો અને ડોક્ટરો પણ તાંબાના વાસણમાં પાણી પીવાની સલાહ આપે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે આપણને તાંબાના વાસણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવે છે? આજે અમે તમને આ વિશે જણાવીશું. તમને જણાવી દઈએ કે આયુર્વેદમાં તાંબાના વાસણમાં પાણી પીવાના અનેક ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. તાંબામાં રહેલું પાણી પીવાથી આપણા શરીરને ઘણા ફાયદા થાય છે. આ રિપોર્ટ દ્વારા અમે તમને તાંબાના વાસણમાં પાણી પીવાથી થતા ફાયદાઓ વિશે જણાવીશું.

 આ પણ વાચો: Rajiv Dixit Health Tips: નાની ઉંમરે કેમ સફેદ થઈ જાય છે વાળ? રાજીવ દીક્ષિતે જણાવ્યા ઘરેલુ ઉપાય

પેટની ચરબી ઓછી કરે છે

તાંબાના વાસણમાં પાણી પીવાથી આપણે આપણા પેટની ચરબી ઘટાડી શકીએ છીએ. આ ઉપરાંત તે તમારા વધતા વજનને નિયંત્રિત કરવાની ક્ષમતા પણ ધરાવે છે. તાંબાના વાસણમાં પાણી પીવાથી મેટાબોલિઝમ વધે છે. આ સાથે તે આપણા પાચનતંત્રને પણ સ્વસ્થ રાખે છે.

કેન્સરના કોષોને વધતા અટકાવે છે

તમને જાણીને નવાઈ લાગશે કે તાંબાના વાસણમાં પાણી પીવાથી કેન્સરના કોષોને વધતા અટકાવી શકાય છે. તમને જણાવી દઈએ કે કોપરમાં એન્ટીઓક્સીડેન્ટ અને કેન્સર વિરોધી ગુણો પણ જોવા મળે છે, જે કેન્સરને શરીરમાં વધતા અટકાવે છે. આ સિવાય તે તમને ફ્રી રેડિકલથી પણ બચાવી શકે છે. જો તમે તમારા શરીરને સ્વસ્થ રાખવા માંગો છો તો તાંબાના વાસણમાં પાણી અવશ્ય પીઓ.

એનિમિયાની સમસ્યા દૂર થાય છે

તમને જણાવી દઈએ કે તાંબામાં ભરપૂર માત્રામાં આયર્ન જોવા મળે છે, જે આપણા શરીરમાં આયર્નની ઉણપને દૂર કરે છે. જો તમે તાંબાના વાસણમાં પાણી પીઓ છો તો તેનાથી આયર્નની ઉણપ દૂર થઈ શકે છે. તેનાથી એનિમિયા જેવી ગંભીર સમસ્યાઓથી પણ બચી શકાય છે.

પેટની સમસ્યા દૂર કરે છે

કોપર આપણા શરીરમાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરવામાં અસરકારક છે. તે આપણા પેટના ઈન્ફેક્શન, ઘા અને અલ્સરની સમસ્યાને દૂર કરે છે. જો તમે પેટની કોઈ સમસ્યાથી પરેશાન છો તો તાંબાના વાસણમાં પાણી નિયમિત પીવો.

પુનમે બિલ્ડર પાસેથી જોલી આર્કેડની બે દુકાનો પોતાના નામે કરાવી લીધી હતી
પુનમે બિલ્ડર પાસેથી જોલી આર્કેડની બે દુકાનો પોતાના નામે કરાવી લીધી હતી
ED Raid: અમદાવાદમાં અનસ ગ્રુપ પર ત્રાટકી ઈડી, કરોડોની મિલકત જપ્ત
ED Raid: અમદાવાદમાં અનસ ગ્રુપ પર ત્રાટકી ઈડી, કરોડોની મિલકત જપ્ત
વિદ્યાસહાયકો અને શિક્ષકોને વધારાના કામના બોજમાંથી મળી રાહત
વિદ્યાસહાયકો અને શિક્ષકોને વધારાના કામના બોજમાંથી મળી રાહત
અમદાવાદીઓ માટે રૂપિયા બચાવવાની AMCએ જાહેર કરી યોજના, એડવાન્સ ટેક્સ ભરો
અમદાવાદીઓ માટે રૂપિયા બચાવવાની AMCએ જાહેર કરી યોજના, એડવાન્સ ટેક્સ ભરો
લાંચથી ભેગા કરેલ 4 કરોડ રોકડા પકડાયા, જુઓ વીડિયો
લાંચથી ભેગા કરેલ 4 કરોડ રોકડા પકડાયા, જુઓ વીડિયો
સ્વામી સ્વરૂપવાન મહિલાને મોહી પડ્યા, હોટલમાં સાથે જોવા મળ્યા
સ્વામી સ્વરૂપવાન મહિલાને મોહી પડ્યા, હોટલમાં સાથે જોવા મળ્યા
જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ
જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના, પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના, પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
કીર્તિ પટેલને જામીન તો મળ્યા,છતા તાલુકા પોલીસ સ્ટેશનમાં થવુ પડશે હાજર
કીર્તિ પટેલને જામીન તો મળ્યા,છતા તાલુકા પોલીસ સ્ટેશનમાં થવુ પડશે હાજર
આજ થી 15 દિવસ સુધી ટ્રાફિક ડ્રાઈવ
આજ થી 15 દિવસ સુધી ટ્રાફિક ડ્રાઈવ
g clip-path="url(#clip0_868_265)">