શાહીનબાગ મામલો: SCએ કહ્યું કે વાતચીતથી મુદ્દાનું નિરાકરણ લાવો, નિરાકરણ ન આવે તો તંત્ર પોતાની રીતે કામ કરે

શાહીનબાગ પર પ્રદર્શનને લઈ આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસને વાતચીત કરી નીવેડો લાવવા માટે કહ્યું છે. કોર્ટે કહ્યું કે ધરણાના કારણે લોકોને મુશ્કેલી ના થવી જોઈએ. શહેરના રસ્તાઓ આ રીતે બંધ ના કરી શકો. સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો મામલાનો નીવેડો નથી આવતો તો તંત્ર પોતાની રીતે કામ કરી શકે છે. […]

શાહીનબાગ મામલો: SCએ કહ્યું કે વાતચીતથી મુદ્દાનું નિરાકરણ લાવો, નિરાકરણ ન આવે તો તંત્ર પોતાની રીતે કામ કરે
Follow Us:
| Updated on: Feb 17, 2020 | 10:24 AM

શાહીનબાગ પર પ્રદર્શનને લઈ આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસને વાતચીત કરી નીવેડો લાવવા માટે કહ્યું છે. કોર્ટે કહ્યું કે ધરણાના કારણે લોકોને મુશ્કેલી ના થવી જોઈએ. શહેરના રસ્તાઓ આ રીતે બંધ ના કરી શકો. સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો મામલાનો નીવેડો નથી આવતો તો તંત્ર પોતાની રીતે કામ કરી શકે છે.

delhi shaheen bagh anti caa nrc protest supreme court hearing women protesters court thi nikadshe shaheen bagh no rasto? SC ma aaje sunavani thase

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા માટે વરિષ્ઠ વકીલ સંજય હેગડેને નિયુક્ત કર્યા છે. સુપ્રીમ કોર્ટે મહિલા વકીલને શાહીનબાગના લોકો સાથે સાથે વાત કરવા માટે કહ્યું, જે 2 NGO સહિત 3 લોકો તરફથી આવેદન દાખલ કરવા માટે હાજર થયા હતા. સુપ્રીમ કોર્ટે તેમના આદેશમાં વાતચીત કરી મામલાનો નીવેડો લાવવા માટે કહ્યું છે. શાહીનબાગનો મુદ્દો હલ કરવાની જવાબદારી સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ વકીલ સંજય હેગડેને સોંપી છે અને તેમને મધ્યસ્થી તરીકે નિયુક્ત કર્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">