કોંગ્રેસે જે પુસ્તક પર લગાવ્યો હતો પ્રતિબંધ, 36 વર્ષ બાદ ફરી શરૂ થયું વેચાણ, મુસ્લિમો કેમ કરી રહ્યા છે વિરોધ ?
દિલ્હી હાઈકોર્ટના નિર્ણય બાદ ભારતમાં આ પુસ્તકનું વેચાણ શરૂ થતાં જ હોબાળો મચી ગયો છે. પ્રતિબંધ હટાવ્યા બાદ ભારતીય બજારોમાં તેનું વેચાણ શરૂ થતાં જ કેટલાક મુસ્લિમ સંગઠનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, સલમાન રશ્દીના પુસ્તકમાં એવું તો શું છે કે ભારત સહિત કેટલાક દેશોમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ?

બ્રિટિશ-ભારતીય નવલકથાકાર સલમાન રશ્દીનું વિવાદાસ્પદ પુસ્તક ‘ધ સેટેનિક વર્સિસ’ 36 વર્ષના લાંબા પ્રતિબંધ બાદ ભારતમાં વેચાણ માટે ફરીથી શરૂ થયું છે. તત્કાલીન રાજીવ ગાંધી સરકારે 1988માં આ પુસ્તક પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પુસ્તકના પ્રકાશન પછી સમગ્ર વિશ્વમાં હોબાળો મચી ગયો હતો. પુસ્તકના લેખક અને કન્ટેન્ટનો ઉગ્ર વિરોધ થયો હતો. 36 વર્ષ બાદ ફરીથી આ પુસ્તક બજારમાં પરત આવવાથી એક નવા પ્રકારના વિવાદને જન્મ આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટના નિર્ણય બાદ ભારતમાં આ પુસ્તકનું વેચાણ શરૂ થતાં જ હોબાળો મચી ગયો છે. પ્રતિબંધ હટાવ્યા બાદ ભારતીય બજારોમાં તેનું વેચાણ શરૂ થતાં જ કેટલાક મુસ્લિમ સંગઠનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, સલમાન રશ્દીના પુસ્તકમાં એવું તો શું છે કે ભારત સહિત કેટલાક દેશોમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ? function...
