ઋષિ કપૂરે વડાપ્રધાન મોદી, સ્મૃતિ ઈરાનીને કરી વિનંતી, કહ્યું કે દેશ માટે આ મુદ્દા પર કરો કામ

અભિનેતા ઋષિ કપૂરે ભાજપ સરકારને ફરી સત્તામાં આવવા માટે શુભેચ્છાઓ આપતા નવી સરકારને નાગરિકો માટે રોજગાર, શિક્ષા અને સ્વાસ્થ્યની સુવિધાઓ પર ધ્યાન આપવા માટે ભલામણ કરી છે. ઋષિ કપૂર હાલમાં ન્યૂયોર્કમાં તેમની સારવાર કરાવી રહ્યાં છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેઈજને SUBSCRIBE કરો Web Stories View more રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, […]

ઋષિ કપૂરે વડાપ્રધાન મોદી, સ્મૃતિ ઈરાનીને કરી વિનંતી, કહ્યું કે દેશ માટે આ મુદ્દા પર કરો કામ
Follow Us:
| Updated on: May 27, 2019 | 9:22 AM

અભિનેતા ઋષિ કપૂરે ભાજપ સરકારને ફરી સત્તામાં આવવા માટે શુભેચ્છાઓ આપતા નવી સરકારને નાગરિકો માટે રોજગાર, શિક્ષા અને સ્વાસ્થ્યની સુવિધાઓ પર ધ્યાન આપવા માટે ભલામણ કરી છે. ઋષિ કપૂર હાલમાં ન્યૂયોર્કમાં તેમની સારવાર કરાવી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેઈજને SUBSCRIBE કરો

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ઋષિ કપૂરે લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રીઓ સ્મૃતિ ઈરાની અને અરૂણ જેટલીને ટ્વિટમાં તેમની ચિંતા વ્યક્ત કરી હતી. તેમને ટ્વિટમાં લખ્યું કે બીજીવાર જીત મેળવેલી ભાજપ સરકારને તથા અરૂણ જેટલી, સ્મૃતિ ઈરાની અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને મારો આગ્રહ છે કે ભારતમાં મફત શિક્ષણ અને સ્વાસ્થ્ય તથા પેન્શન માટે કામ કરે. આ મુશ્કેલ છે પણ જો તમે શરૂઆત કરો છો તો એક દિવસ જરૂર તેને હાંસલ કરીશું.

બીજા ટ્વિટમાં ઋષિ કપૂરે કહ્યું કે શિક્ષણ સ્નાતક યુવાનને સારી રોજગારી આપી શકે છે અને બીમારને આખું જીવન આપી શકે છે. તેમને કહ્યું કે જો હું વધારે બોલ્યો હોવ તું મને માફ કરો પણ એક નાગરિક તરીકે મને લાગે છે કે આ વાત સામે લાવવી મારૂ કર્તવ્ય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">